Shri Jinendra Stavan Manjari (Gujarati).

< Previous Page   Next Page >


Page 386 of 438
PDF/HTML Page 404 of 456

 

background image
મૈં મલીન રાગાદિક મલતૈં હ્વૈ રહ્યો,
મહામલિન તનમૈં વસુવિધિવશ દુખ સહ્યો.
બીત્યો અનંતો કાલ યહ મેરી અશુચિતા ના ગઈ,
તિસ અશુચિતાહર એક તુમ હી ભરહુ બાંછા ચિત ઠઈ;
અબ અષ્ટકર્મ વિનાશ સબ મલ રોષરાગાદિક હરૌ,
તનરૂપ કારાગેહતૈં ઉદ્ધાર શિવવાસા કરૌ.
મૈં જાનત તુમ અષ્ટકર્મ હરિ શિવ ગયે,
આવાગમન વિમુક્ત રાગવર્જિત ભયે;
પર તથાપિ મેરો મનોરથ પૂરત સહી,
નયપ્રમાનતૈં જાનિ મહા સાતા લહી.
પાપાચરણ તજિ ન્હવન કરતા ચિત્તમૈં ઐસે ધરૂં,
સાક્ષાત્ શ્રી અરહંતકા માનોં ન્હવન પરસન કરૂં;
ઐસે વિમલ પરિણામ હોતે અશુભ નસિ શુભબંધ તૈં,
વિધિ અશુભ નસિ શુભબંધતૈં હ્વૈ શર્મ સબ વિધિ તાસતૈં.
પાવન મેરે નયન ભયે તુમ દરસતૈં,
પાવન પાન ભયે તુમ ચરનનિ પરસતૈં;
પાવન મન હ્વૈં ગયો તિહારે ધ્યાનતૈં,
પાવન રસના માની, તુમ ગુણ ગાનતૈં.
પાવન ભઈ પરજાય મેરી, ભયૌ મેં પૂરણધની,
મૈં શક્તિપૂર્વક ભક્તિ કીની, પૂર્ણભક્તિ નહીં બની;
૩૮૬ ][ શ્રી જિનેન્દ્ર