મૈં મલીન રાગાદિક મલતૈં હ્વૈ રહ્યો,
મહામલિન તનમૈં વસુવિધિવશ દુખ સહ્યો.
બીત્યો અનંતો કાલ યહ મેરી અશુચિતા ના ગઈ,
તિસ અશુચિતાહર એક તુમ હી ભરહુ બાંછા ચિત ઠઈ;
અબ અષ્ટકર્મ વિનાશ સબ મલ રોષરાગાદિક હરૌ,
તનરૂપ કારાગેહતૈં ઉદ્ધાર શિવવાસા કરૌ. ૬
મૈં જાનત તુમ અષ્ટકર્મ હરિ શિવ ગયે,
આવાગમન વિમુક્ત રાગવર્જિત ભયે;
પર તથાપિ મેરો મનોરથ પૂરત સહી,
નયપ્રમાનતૈં જાનિ મહા સાતા લહી.
પાપાચરણ તજિ ન્હવન કરતા ચિત્તમૈં ઐસે ધરૂં,
સાક્ષાત્ શ્રી અરહંતકા માનોં ન્હવન પરસન કરૂં;
ઐસે વિમલ પરિણામ હોતે અશુભ નસિ શુભબંધ તૈં,
વિધિ અશુભ નસિ શુભબંધતૈં હ્વૈ શર્મ સબ વિધિ તાસતૈં. ૭
પાવન મેરે નયન ભયે તુમ દરસતૈં,
પાવન પાન ભયે તુમ ચરનનિ પરસતૈં;
પાવન મન હ્વૈં ગયો તિહારે ધ્યાનતૈં,
પાવન રસના માની, તુમ ગુણ ગાનતૈં.
પાવન ભઈ પરજાય મેરી, ભયૌ મેં પૂરણધની,
મૈં શક્તિપૂર્વક ભક્તિ કીની, પૂર્ણભક્તિ નહીં બની;
૩૮૬ ][ શ્રી જિનેન્દ્ર