શ્રી જિનવાણી – સ્તવન
(શાંતિ જિનેશ્વર સાચો સાહિબ – રાગ)
મહિમા હૈ અગમ જિનાગમકી, મહિમા હૈ૦ ટેક.
જાહિ સુનત જન ભિન્ન પિછાની,
હમ ચિનમૂરતિ આતમકી. મહિમા૦ ૧
રાગાદિક દુખકારન જાને,
ત્યાગ બુદ્ધિ દીની ભ્રમકી. મહિમા૦
જ્ઞાનજોતિ જાગી ઉર અંતર,
રુચિ બાઢી પુનિ શમદમકી. મહિમા૦ ૨
કર્મબંધકી ભઈ નિર્જરા કારણ પરંપરાક્રમકી. મહિમા૦
ભાગચંદ શિવ લાલચ લાગ્યો,
પહુંચ નહીં હૈ જહં જમકી મહિમા૦ ૩
❐
શ્રી જિનવાણી – સ્તવન
(આશાવરી – રાગ)
મ્હાકૈ ઘર જિનધુનિ અબ પ્રગટી, મ્હારે ઘર૦ ટેક.
જાગ્રત દશા ભઈ અબ મેરી, સુપ્ત-દશા વિઘટી;
જગરચના દીસત અબ મોકોં, જૈસી રહંટઘટી. મ્હાકે ઘર૦ ૧
વિભ્રમ-તિમિર-હરન નિજ દ્રગકી, જૈસી અંજન વટી;
તાતૈં સ્વાનુભૂતિ પ્રાપતિતૈં, પરપરનતિ સબ હટી. મ્હાકે ઘર૦ ૨
સ્તવન મંજરી ][ ૪૨૭