નિજ પૂર્ણ ગુણમય વચન કરસે, જગ અજ્ઞાન મિટા દિયા,
સો ચંદ્ર સમ ભવિ જીવ હિતકર, જગતમાંહિ પ્રકાશિયા. ૧
સો પ્રજાપતિ હો પ્રથમ જિસને, પ્રજાકો ઉપદેશિયા,
અસિ કૃષિ આદિ કર્મસે, જીવન ઉપાય બતા દિયા;
ફિર તત્ત્વજ્ઞાની પરમ વિદ, અદ્ભુત ઉદય ધર્તારને,
સંસાર ભોગ મમત્વ ટાલા, સાધુ સંયમ ધારને. ૨
ઇન્દ્રિયજયી, ઇક્ષ્વાકુવંશી મોક્ષકી ઇચ્છા કરે,
સો સહનશીલ સુગાઢ વ્રતમેં સાધુ સંયમકો ધરે;
નિજ ભૂમિ મહિલા ત્યાગદી જો થી સતી નારી સમા,
યહ સિંધુ જલ હૈ વસ્ત્ર જિસકા ઔર છોડી સબ રમા. ૩
નિજ ધ્યાન અગ્નિ પ્રભાવસે રાગાદિ મૂલક કર્મકો,
કરુણા વિગર હૈ ભસ્મ કીને ચાર ઘાતી કર્મકો;
અરહંત હો જગ પ્રાણિ હિત સત્ તત્ત્વકા વર્ણન કિયા,
ફિર સિદ્ધ હો નિજ બ્રહ્મપદ અમૃતમઈ સુખ નિત પિયા. ૪
જો નાભિનંદન વૃષભ જિન સબ કર્મ મલસે રહિત હૈં,
જો જ્ઞાન તન ધારી પ્રપૂજિત સાધુજન કર સહિત હૈં;
જો વિશ્વલોચન લઘુ મતોં કો જીતતે નિજ જ્ઞાનસે,
સો આદિનાથ પવિત્ર કીજે આત્મ મમ અઘ ખાનસે. ૫
(૨) શ્રી અજિતનાથ – સ્તુતિ
(માલિની છંદ)
❋
દિવિસે પ્રભુ આકર જન્મ જબ માત લીના,
ઘરકે સબ બન્ધૂ મુખકમલ હર્ષ કીના;
❋ સ્વર્ગસે
સ્તવન મંજરી ][ ૩૧