આત્માઓને આત્યન્તિક ભવનિવૃત્તિનો સન્માર્ગ સરળ અને સુગમ ભાષામાં
ચીંધતો હોવાથી, આ ગ્રંથ ખરેખર અતિ-ઉપયોગી છે. તેથી ઘણા સમયથી
અપ્રાપ્ય એવા આ ગુજરાતી ભાષાનુવાદની ત્રીજી આવૃત્તિ શ્રી દિગંબર જૈન
સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ તરફથી પ્રકાશિત કરવામાં આવી છે.
ઉજ્જ્વળ કરે એ જ મંગળ ભાવના.
વિ. સં. ૨૦૬૩,
શ્રાવણ વદ ૨,
(બહેનશ્રી ચંપાબેનની ૯૪મી
જન્મજયન્તી)