Tattvagyan Tarangini (Gujarati). Prakashkiy Nivedan (Dwitiy Aavrutti).

< Previous Page   Next Page >


PDF/HTML Page 7 of 161

 

background image
પ્રકાશકીય નિવેદન
(દ્વિતીય આવૃત્તિ)
આ ગુજરાતી ‘‘તત્ત્વજ્ઞાન તરંગિણી’’ ગ્રંથની પ્રથમ આવૃત્તિ ખપી
જવાથી તેની દ્વિતીય આવૃત્તિ ફરી છપાવવામાં આવેલ છે. આગળની આવૃત્તિમાં
જે મુદ્રણ અશુદ્ધિઓ હતી તે સુધારીને આ આવૃત્તિ મુદ્રિત કરવામાં આવી છે.
મુદ્રણકાર્ય ‘કહાન મુદ્રણાલય’ના માલિક શ્રી જ્ઞાનચંદજી જૈને
કાળજીપૂર્વક સારું કરી આયું છે તે બદલ ટ્રસ્ટ તેમનો આભાર માને છે.
આ ગ્રંથના પઠન-પાઠનથી મુમુક્ષુ જીવ આત્મલક્ષી તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરી
આત્માર્થને વિશેષ પુષ્ટ કરે એ જ ભાવના
વિ.સં. ૨૦૬૫, વૈશાખ સુદ ૨,
પૂજ્ય ગુરુદેવશ્રીનો
૧૨૦મો જન્મોત્સવ
તા. ૨૬-૪-૨૦૦૯
સાહિત્યપ્રકાશનસમિતિ
શ્રી દિ. જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ
સોનગઢ- (સૌરાષ્ટ્ર)