ચૈતન્ય સ્વરૂપ મારામાં છે, ચૈતન્ય સ્વભાવ ચૂકીને
પરમાં સારું માન્યું તેજ અનંતુ પાપ છે. સમજણ તે જ
ધર્મ–અને અજ્ઞાન એ જ સંસાર. દરેક જીવ જ્ઞાની કે
અજ્ઞાની સૌ સ્વતંત્ર છે. કોઈના અભિપ્રાય ફેરવી
શકવા બીજો કોઈ સમર્થ નથી. રુચિ તારા સ્વભાવની
કર! તારા બેહદ સ્વભાવને કોઈ પર દ્રવ્ય લાભ–
નુકસાન કરવા સમર્થ નથી.
કાંઈ રાગ આવતો નથી. રાગરહિત જ્ઞાન થઈ શકે છે.
જ્ઞાન સ્વરૂપ મુક્ત છે તેને જ્ઞાન કરવામાં કોઈ દ્રવ્ય–
ક્ષેત્ર–કાળ કે ભાવ નડતા નથી. મુક્ત સ્વરૂપમાં શંકા
તે જ સંસાર છે.
જ્ઞાનમાં રાગાદિ ન રહ્યા. એકલા સ્વાશ્રયના
જ્ઞાનને ટકાવી રાખવું તેજ કેવળજ્ઞાન છે.
તારા જ્ઞાન સ્વભાવમાં કોઈ પર કાંઈ કરવા સમર્થ
નથી. પૂર્વના કારણે બાહ્યસંયોગ કે અંદર ક્ષણિક
રાગાદિ તે સ્વભાવમાં નથી, જ્ઞાનનો ઉપાય જ્ઞાન જ
છે. અનંતકાળે નહીં કરેલ એવું સાચું ભાન કરવું તે જ
અપૂર્વ છે. અને તેમાં જ અનંતો પુરુષાર્થ છે. સર્વજ્ઞ
ભગવાને કહેલી તારા સ્વરૂપની સ્વતંત્રતા બતાવાય
છે.
સ્વભાવનો નાશ કરનાર છે. કોઈ પરને કાંઈ કરી શકે
નહીં–આમ હોવાથી પરને મારવા જીવાડવાનો કે
ભોગવવાનો ભાવ ટળી જવો જોઈએ. સ્વરૂપની રુચિ,
ભાન અને તે પ્રકારનું પરિણમન તે જ ધર્મ છે, આ
સમજે નહીં અને પોતાની ઊંધી માન્યતા છોડે નહીં;
પૂજ્ય ગુરુદેવ કહે છે કે શું થાય? સૌ સ્વતંત્ર છે; પ્રભુ
છે, ઊંધાઈમાં પણ સ્વતંત્ર છે. ખમા, તને ખમા! પ્રભુ
તારી અવસ્થા તું જ કર! તારા તર્કનું સમાધાન તું કર
પીટાય છે. ‘તું પ્રભુ છો!’
બાળક, સધન–નિર્ધન, રાગી–દ્વેષી, માણસ–દેવ
કોઈ આત્માનું સ્વરૂપ નથી. સ્વરૂપનું ભાન એ જ
ઉદ્ધારના રસ્તા છે. અને ભાન વગર કોઈ રીતે
ઉધ્ધારના માર્ગ નીકળે તેમ નથી;
તેમ નથી. માટે સ્વભાવનું ભાન કર અને સ્વભાવના
જોરે રાગાદિ સામે એકલો ઝુર! તને કોઈ નુકસાન
કરવા સમર્થ નથી.
શકે નહીં. નિમિત્તથી માત્ર બોલાય કે
આપતા હશે?
અજ્ઞાન છે. અજ્ઞાનીને નુકસાન તેના ભાવનું જ છે–
પરનું નહીં. તારી શંકાએ તને નુકસાન છે અને તારી
જ નિશંકતાએ તને ધર્મ છે. સાચી ઓળખાણ વગર
કદી નિશંકતા થાય નહિ. અહિં ઉપભોગને ભોગવ
એમ કહેતાં પરને ભોગવવાનું કહ્યું નથી, પણ જ્ઞાન
સ્વભાવની ઓળખાણ કરી તેમાં દ્રઢ રહેવાનું કહ્યું છે.
સ્વભાવની દ્રઢતા થતાં પર સંયોગ આવીને છૂટી જશે
જ્ઞાનીને કોઈ પર સંયોગનો આદર નથી.
તને નુકસાન કરવા સમર્થ નથી.