જેને આત્માની સ્વતંત્રતા જોઈએ છીએ તેને પ્રથમ તો ‘કર્મ અને પરાધીન ભાવથી આત્માની સ્વતંત્રતા
નિજ જાતનો (સ્વરૂપનો) તે ભાવ નથી. એક તત્ત્વ બીજા તત્ત્વનો આશ્રય માગે તે ભાવ શુધ્ધ નથી. આત્મા
જ્ઞાન સ્વભાવી વસ્તુ પોતાના સુખ માટે પરનો આધાર માગે તે બધો ભાવ દુઃખ રૂપ છે અને પરવસ્તુ તેમાં (તે
ભાવમાં) નિમિત્ત છે. મારા નિરાકૂળ સુખમાં પુણ્ય–પાપના કોઈ પણ ભાવ મદદગાર નથી એવા નિર્ણય વગર
સુખ પ્રગટે નહીં.
સુખદાયક કે દુઃખદાયક નથી; પરને માટે જે પાપભાવ તે સુખદાયક નથી, અને જે દયા–દાનાદિના શુભભાવ થાય
તે ભાવ પણ આત્માના સહજ સુખને માટે મદદગાર નથી.
આત્મા શુધ્ધ છે, તેમાં દયા, વ્રતાદિના શુભભાવ પણ ઝેર છે–પરાધીનતા છે, માટે તે રહિત શુધ્ધ
છોડવાનું તો સાધારણ જનતા (નાનું બાળક) પણ કહી રહી છે, તે અપૂર્વ નથી. અનંતકાળે અચિંત્ય મનુષ્ય દેહ
મળ્યો તેમાં જો સ્વાધીન તત્ત્વની શ્રધ્ધાના બીજડાં ન રોપ્યાં તો તેણે કાંઈ અપૂર્વ કર્યું નથી. પુણ્ય તો દરેક પ્રાણી
અનંતવાર કરી ચૂક્યો છે. અહીં તો આચાર્ય દેવ અનંતકાળે નહીં સમજાયેલ એવું સ્વરૂપ બતાવે છે. અંદર જે
શુભલાગણી તે રાગ છે–વિકાર છે, તે વડે ધર્મ માનનાર આત્માના સ્વરૂપનું ખૂન કરે છે. એવી જોર પૂર્વક વાત
આવી ત્યારે શિષ્યે પ્રશ્ન કર્યો:–
આત્મા શુધ્ધ છે, દેહ, મન, વાણીથી નિરાળો છે, પુણ્ય–પાપના ક્ષણિક ભાવોથી પણ ભિન્ન છે. તેની
જીવ જેને આત્માની.
આત્માની ઉપાસનાનો જ પ્રયાસ કરવાની શું કામ વાત કરો છો? શુભ ક્રિયા કેમ નથી બતાવતા? કારણ કે
આત્માની શુધ્ધતા તો પ્રતિક્રમણાદિથી જ થાય છે. અમે તો આત્મગુણમાં પ્રેરણાકારક (નિમિત્ત) દેવ, ગુરુના