Atmadharma magazine - Ank 020
(Year 2 - Vir Nirvana Samvat 2471, A.D. 1945).

< Previous Page   Next Page >


PDF/HTML Page 10 of 17

background image
જીવ અ વ્યવહારનું નિશ્ચયનું કથન અને નિશ્ચય વ્યવહારની સંધિ વ્યવહારના કથનનો
જીવનાં કથન વ્યવહારનો નિષેધ ખરો અર્થ
દૃષ્ટાંતો
નાથાનો ઘડો માટીમય છે ઘડાની માલીકી નાથો ઘડો માટીનો છે, ના–
ઘડો નાથામય નથી. માને છે. બન્ને એક થાનો નથી. નાથો
આકાશ ક્ષેત્રે નથી. સ્વ માલીકી માને છે તેથી
અને પર બન્ને પ્રદેશે બોલાય છે. લૌકિક મા–
ભિન્ન છે છતાં લોક લીકી બતાવવા માટે
વ્યવહાર માટે બોલવાની આ કથન છે એમ તેનો
પ્રસિદ્ધ રીત છે. અર્થ કરે તો ખરો છે
ભાષાના કથન પ્રમાણે
અર્થ કરે તો સાચો નથી.
વહુની સાડી સાડી વસ્ત્રમય છે,
વહુમય નથી. ,, ,,
ભાઈના ચશ્મા ધાતુમય છે
ચશ્મા ભાઈમય નથી. ,, ,,
ભીમજીભા– શેરી આકાશમય છે, ભીમજીભાઈ શેરીમાં પ્ર– શેરી એખુલ્લી જગ્યા
ઈની શેરી ભીમજીભાઈમય તિષ્ઠિત માણસ વર્તમાન છે. ભીમજીભાઈ તે શેરી
નથી. છે અગર ભૂતમાં હતા ના પ્રતિષ્ઠિત ગૃહસ્થ
બંને એક આકાશક્ષેત્રે હોવાથી તે નામે ઓ–
નોંધ:– નથી. સ્વક્ષેત્રે અને પર ળખાય છે એમ અર્થ
ઉપર પ્રમાણે ‘માસ્તરની લાકડી ક્ષેત્રે ભિન્ન છે, છતાં કરે તો ખરો છે શેરી
‘સાહેબની કચેરી’ ‘રાજાનું લોક વ્યવહાર માટે બો– ભીમજીભાઈની બનેલી
ગામ’ ‘મારો દેશ’ વગેરે કથ– લવાની પદ્ધતિ છે. છે એમ અર્થ કરે તો
નમાં પણ સમજી લેવું. તે ખોટું છે.
એક વ્યવહારનું નિશ્ચયનું કથન વ્યવહારના કથનનો ખરો
આકા કથન અને વ્યવહારનો નિશ્ચય વ્યવહારની સંધિ અર્થ
શ ક્ષેત્રે નિષેધ
જીવ શરીર જડનું બનેલું છે શરીર અજીવનું બનેલું
અજીવ જીવ ભૂલથી તે પોતાનું છે, જીવનું બનેલું નથી
નાં માને છે. આકાશના પણ જીવ ભુલથી પોતા
દૃષ્ટાંત એક ક્ષેત્રે બંને અવગાહે નું માને છે, અને આ
છે. પોતપોતાના ક્ષેત્ર કાશના તેજ ક્ષેત્રને રોકે
૧ જીવનું શરીર પુદ્ગલમય જુદા છે. પણ આકાશનું છે તેવો અર્થ કરે તો
છે. જીવમય નથી એક ક્ષેત્ર રોકયું છે તે સાચો છે. શબ્દ પ્રમાણે
બતાવવા પૂરતો તે અર્થ કરે તો ખોટો છે.
વ્યવહાર સાચો છે.
પંચેન્દ્રિય જીવ ચેતનમય છે, જીવ ચેતનમય છે, પં–
જીવ પંચેન્દ્રિયમય નથી ચેન્દ્રિય તે જીવ નથી.
ઈન્દ્રિયો જડ છે એ ,,
રીતે ઉપરની મતલબે
સમજી લેવું.
સચેતન શરીર જડમય છે. શરીર જડમય છે, સ– શરીર ખરેખર સચેતન
શરીર સચેતનમય ચેતનમય નથી. બીજું થયું છે અથવા તો
નથી. ઉપરની મતલબે સમ– અનંતમે ભાગે શરીર
જવું. સચેતન થયું છે એમ
જીવ જે આકાશ ક્ષેત્રે માનવું તે ભુલ છે; પણ
છે તે આકાશ ક્ષેત્રે શ ઉપરની મતલબે સમજવું
જીવ ધોળો ધોળો તે શરીરનો શરીરની સ્થિતિ છે તેથી
રંગ છે, તેથી તેના રંગને જીવનો રંગ જીવ ધોળો નથી, ધોળું
ધોળો તે પુદ્ગલ ઉપચારથી કહ્યો છે જીવ ખરેખર શરીર છે આમ
ના રંગમય છે ધોળો થયો નથી. હકીકત છે.
જીવમય નથી. વિશેષ ઉપરની મતલબે વિશેષ ઉપરની મતલબે