
પર્યાય આડી અવળી થતી જ નથી.
વસ્તુની પર્યાય વસ્તુના ગુણોના જ
દ્રવ્યત્વ નામનો ગુણ હોવાથી તે
સ્વયં પરિણમ્યા કરે છે; આ રીતે
વસ્તુનું પરિણમન થવાથી પર્યાય
થાય છે. વસ્તુની પર્યાયનો કોઈ
જુદો કર્તા નથી.
પરવસ્તુ તો આત્માને રોકતી નથી.
તેઓને વિશેષ રાગ ટાળવાનો
વર્તમાન પુરુષાર્થ નથી તેથી
સમ્યગ્દર્શન કરતાં આગળની
ભૂમિકા તેઓને હોતી નથી.
શી રીતે ટકી શકે?
અગુરુલઘુ ગુણ હોવાથી કોઈ
આત્માનું જ્ઞાન બીજામાં ભળી જતું
તોપણ તે વધીને બીજા આત્મામાં
ભળી જાય નહિ, અને ગમે તેટલું
ઘટી જાય તોપણ તેનું જ્ઞાનપણું
મટીને તેમાં જડપણું ન આવી જાય.
સિદ્ધનું જ્ઞાન સંપૂર્ણ વિકાસ પામ્યું
હોવા છતાં તે સિદ્ધના આત્માની
બહાર ફેલાઈ ગયું નથી, અને
નિગોદનું જ્ઞાન અત્યંત હીણું થઈ
નથી; એવો અગુરુલઘુ ગુણનો
વધી ન જાય અને મર્યાદાથી ઘટી ન
જાય.)
છે એમ સમ્યગ્જ્ઞાન દેખે છે. આત્માને
ચેતનસ્વરૂપ કહેવાથી ચેતન સિવાયના
બીજા ધર્મોનો આત્મામાં અભાવ ન
સમજવો પરંતુ ‘સ્યાત્’ પદ વડે એમ
સમજવું કે આત્મામાં ચેતનપણું પણ છે
અને બીજા પણ અનંતગુણો ચેતનપણા
વડે યથાર્થ સમજતાં ‘ચેતનપણું’ કહેતાં
અનંત ધર્મોવાળો આત્મા ખ્યાલમાં
આવે છે.
સ્પષ્ટ સમજાવો.
સ્વરૂપને પ્રકાશનારો (જાણનારો) છે.
આત્માને પોતાનું સ્વરૂપ જાણવા માટે
કોઈ બીજાની મદદ લેવી પડતી નથી.
આત્માના જ્ઞાનનો સ્વભાવ પોતાને
અને બધા પરને જાણવાનો છે.
શકે છે. જો જ્ઞાન પોતે પોતાને ન જાણે
અને પરને જ જાણે તો પરલક્ષે રાગ
રહ્યા જ કરે અને રાગવાળું જ્ઞાન પુરું
જાણી શકે નહિ. પરંતુ જ્ઞાનનો સ્વભાવ
પોતાના સ્વલક્ષે રાગ તોડવાનો છે.
પોતે પોતાની અનુભૂતિ વડે પોતાને
પ્રકાશે છે અને પોતા સિવાયના અન્ય
સ્વરૂપ સમજાવો.
પરચતુષ્ટય એટલે પોતાથી ભિન્ન
વસ્તુના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ.
આત્માના સ્વચતુષ્ટય આ પ્રમાણે
છે–
એકરૂપ આત્મા વસ્તુ તે સ્વદ્રવ્ય
છે.
સ્વક્ષેત્ર છે.
ટકીને પોતાની સ્વપર્યાયમાં
પરિણમવું તે આત્માનો સ્વકાળ છે.
સ્વ ભાવ છે. આ સિવાય બીજું
બધું આત્માની અપેક્ષાએ
પરચતુષ્ટય છે. દરેક વસ્તુમાં
પોતપોતાના સ્વચતુષ્ટય હોય છે.
આ પ્રમાણે–
રહેલાં છે, તેનો આકાર તે તેનું
સ્વક્ષેત્ર.