(૧૭) જીવ બોલી શકે નહિ, શરીરને હલાવી ચલાવી શકે નહિ, શરીર વગેરે કોઈ પર વસ્તુની ક્રિયાને
(૧૯) જડ કર્મના અહિંસાનું યથાર્થ સ્વરૂપ.
(૨૦) હિંસા અને અહિંસાનું યથાર્થ સ્વરૂપ.
(૨૧) ઉત્તમ ક્ષમા, ત્યાગ, તપ, બ્રહ્મચર્ય વગેરે ધર્મનું સ્વરૂપ.
(૨૨) ધર્મ તો આત્મનો જ શુદ્ધ પર્યાય છે અને તે આત્માને ઓળખીને તેમાં લીન થવાથી જ થાય છે,
(૨૪) તીર્થંકર ભગવંતોએ શું કર્યું અને શું કહ્યું?
(૨૫) જગતમં ધર્મના નામે ચાલતા મતોને તત્ત્વજ્ઞાનની કસોટી ઉપર ચડાવ્યા સિવાય તેમનો સમન્વય
પાને આત્માનો ધર્મ બતાવે છે. સંસાર–પોષક લખાણ તેમાં હોતું નથી, સંસારની ઝંઝટોથી તે સદા અલિપ્ત રહે છે.
થાય અને જગતના પદાર્થોનું તથા આત્માના ધર્મનું સાચું સ્વરૂપ શું છે તે લોકો જાણે–અને તેઓ ધર્મનું સ્વરૂપ
પામે–એ જ આ માસિકનો હેતું છે; તેથી યથાર્થ વસ્તુ સ્વરૂપ બતાવનાર લેખો જ તેમાં આપવામાં આવે છે; તેમાં
કોઈ પણ વ્યક્તિની નિંદા કે અંગત ટીકા બિલકુલ કરવામાં આવતી નથી. માત્ર સત્ય સ્વરૂપ શું છે અને અસત્ય
શું છે તેનું વિવેચન કારણો સહિત યુક્તિ અને આગમના આધારે આપવામાં આવે છે.
કાંઈ છપાય છે તે, જો કે પૂ. ગુરુદેવશ્રીના મુખથી નિરંતર જે વ્યાખ્યાનો થાય છે તેનો અંશમાત્ર જ છે, તોપણ
તેટલામાં ઘણું તત્ત્વ ભરેલું હોય છે. માટે અન્ય છાપાઓની જેમ આ પત્રને જેમ તેમ ન વાંચતાં તેના દરેક
વાક્યના ભાવ સમજીને વાંચવાની ખાસ ભલામણ છે.
તુલનાશક્તિથી વાંચીને અભયાસ કરે તો તેમની ધર્મ પ્રત્યેની સૂગ ટળી જઈને પરમસત્ય સ્વરૂપની રુચિ થયા
મત નથી પણ વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ તે બતાવે છે, એટલે જૈનધર્મ તે વસ્તુસ્વભાવ જ છે. વસ્તુ સ્વરૂપન
અભ્યાસ વગર તમે સુખી થવા માગો છો, પણ તે બનવું અશક્ય છે.
ધર્મનો અભ્યાસ તો નવરા લોકો માટે છે અને આપણું કાર્ય તો જગતમાં આગળ વધીને ધનની પ્રાપ્તિ શી રીતે
થાય અને આપણા દેશની ધનસંપતિ શી રીતે વધે–તેના ઉપાયો કરવાનું છે એમ માનીને તે સંબંધી વાતો અને
ચર્ચાઓ કર્યા કરે છે; એટલે ધર્મ તો જાણે કે નકામી વસ્તુ હોય, અને તેના વગર જ સુખી થઈ શકાતું હોય એમ