આધારે જ્ઞાનની નિર્મળતા થતાં થતાં એક સમયમાં બધુંય પ્રત્યક્ષ જાણે એવું જ્ઞાન પ્રગટે. અંતરમાં પોતાના
સ્વભાવને જુએ નહિ ને બહારમાં પર સામે જોયા કરે તે જીવ બહિરદ્રષ્ટિ છે, તેને જ્ઞાનની નિર્મળતા થતી નથી.
તેનું કાર્ય લંબાય છે. જ્ઞાનની અવસ્થા તો એકેક સમયની જ છે પણ તેના ઉપયોગનું કાર્ય અસંખ્ય સમય સુધી
લંબાય એવી તેની લાયકાત છે. જે જ્ઞાનનો ઉપયોગ રાગ સહિત તેને એક સમયમાં આખી વસ્તુ લક્ષમાં આવતી
સમયનું છે–જ્ઞાન એકેક સમયે પરિણમે છે છતાં તે જ્ઞાનનો ઉપયોગ એકેક સમયમાં જાણવાનું કાર્ય ન કરે તો તે
જ્ઞાન ભેદાવળું છે, સ્વભાવમાં પૂરું અભેદ થઈને તે જ્ઞાન કાર્ય કરતું નથી. પર્યાયરૂપે જ્ઞાનની હયાતિ એક
સમયની છે પણ જ્ઞાનનો ઉપયોગ અસંખ્ય સમયનો છે. તે જ્ઞાન જો સ્વભાવ તરફ વળે તો સાધક થઈને
મલિનતા અને નિર્મળતાનો વિવેક કરી શકે, પણ એકેક સમયની મલિનતાને કે નિર્મળતાને જાણી શકે નહિ; તેમ
જ જ્ઞાનાદિ ગુણોમાં એકેક સમયનું પરિણમન છે–એમ સામાન્યપણે જ્ઞાનના ખ્યાલમાં આવે પણ એકેક સમયને
તે જ્ઞાન પકડી શકે નહિ. તો પછી જ્ઞાન આહારાદિ પરવસ્તુને કે રાગને તો ત્રણ કાળમાં છોડે મૂકે નહિ.
જડ છે, તેમાં કાંઈ આત્મા રહેલો નથી. તે ભાષાની પાછળ જ્ઞાનનો શું આશય હતો તે આશયને સમજે તો તે
કેવળી ભગવાનને, જ્ઞાનીઓને અને શાસ્ત્રને સમજ્યો કહેવાય; માત્ર ભાષાના શબ્દોને જ પકડે તો તેને જ્ઞાનીના
કથનનો આશય સમજાય નહિ. અનંત ગુણના પિંડ આત્માને પકડે નહિ ને માત્ર ભાષાને પકડે તો તેણે
નિમિત્તની અપેક્ષાએ પરવસ્તુને લેવા–મૂકવાનાં કથનો આવે, પણ ‘આત્મા પરવસ્તુમાં જરા પણ ગ્રહણ–ત્યાગ
કરી શકતો નથી’ એવો વસ્તુસ્વભાવ છે તે લક્ષમાં રાખીને તેનો આશય સમજવો જોઈએ.
એક સમયને જાણતું નથી. બહારમાં પ્રભુ પાસે ચોખા મૂકવા વગેરે ક્રિયા તો કોઈ આત્મા સ્વભાવથી કે વિકારથી
પણ કરવા સમર્થ નથી. હું પરનું કરું–એવી ઊંધી માન્યતાથી કે રાગ–દ્વેષથી પણ પરવસ્તુને તો જીવ કાંઈ જ કરી
શકતો નથી. અજ્ઞાની જીવ રાગાદિને જ પોતાનું સ્વરૂપ માને છે તેથી રાગથી જુદો પડીને શ્રદ્ધારૂપે આત્મામાં
અભેદ થતો નથી, અને જ્ઞાનીએ શ્રદ્ધાથી તો આત્મસ્વભાવમાં અભેદપણું પ્રગટ કર્યું છે પણ હજી સ્થિરતાથી
આત્મામાં અભેદપણું થયું નથી ત્યાં સુધી તેને રાગ થાય છે; પરંતુ અજ્ઞાની કે જ્ઞાની રાગના સામર્થ્યથી પણ
પરમાં કાંઈ ગ્રહણ–ત્યાગ કરવા અસમર્થ છે. આત્મા વડે પરનું ગ્રહણ–ત્યાગ થવું અશક્ય છે. આવા
વિશુદ્ધતા વધતી જાય, રાગ ટળતો જાય અને નિમિત્તરૂપ કર્મો ખરતાં જાય. –આ જ સંવર–નિર્જરારૂપ ધર્મ છે, ને
આ જ મોક્ષનો માર્ગ છે.
સ્વભાવમાં વાળીને