૨ જીવ અજીવનાં ક્રમબદ્ધ પરિણામ અને આત્માનો
૪ ક્રમબદ્ધપર્યાયના
૬ આમાં જ્ઞાયકસ્વભાવનો પુરુષાર્થ છે તેથી આ
૮ ‘જ્ઞાયકપણું’ તે જ આત્માનો પરમસ્વભાવ છે.
૯ ‘રોગચાળો’ નહિ પણ વીતરાગતાનું કારણ.
૧૦ અમુક પર્યાયો ક્રમે ને અમુક પર્યાયો અક્રમે–એમ
૧૨ ક્રમ અને તે પણ નિશ્ચિત.
૧૩ જ્ઞાનસ્વભાવનો પુરુષાર્થ, અને તેમાં એક સાથે
૧પ એકવાર.. આ વાત તો સાંભળ!
૧૬ રાગની રુચિવાળો ક્રમબદ્ધપર્યાય સમજ્યો નથી.
૧૭ ઊંધો પ્રશ્ન– ‘નિમિત્ત ન આવે તો...?’
૧૮ બે નવી વાત! ––સમજે તેનું કલ્યાણ.
૧૯ આત્મા અનાદિથી જ્ઞાયકભાવપણે જ રહ્યો છે.
૨૦ કથંચિત્ ક્રમ–અક્રમપણું કઈ રીતે છે?
૨૧ કેવળીને માને તે કુદેવને ન માને.
૨૨ જ્ઞાયકસ્વભાવ.
૨૩ “ક્રમબદ્ધ ન માને તે કેવળીને નથી માનતો.”
૨૪ જ્ઞાનસ્વભાવ તરફ પુરુષાર્થને વાળ્યા વગર
૨૬ ‘સત્’ અને તેને જાણનાર જ્ઞાનસ્વભાવ.
૩૦ જ્ઞાયકના નિર્ણય વિના બધું ભણતર ઊંધુંં છે.
૩૧ “હું તો જ્ઞાયક છું”
૩૨ બધું ફેરવીને આ વાત સમજવી પડશે.
૩૩ ક્રમબદ્ધ પરિણમતા જ્ઞાયકનું અકર્તાપણું.
૩૪ પુરુષાર્થનો મોટો પ્રશ્ન.
૩પ ‘જ્ઞાયક’ અને ‘કારક’.
૩૮ આત્માનું જ્ઞાયકપણું ન માને તે કેવળી વગેરેને
૪૨ હારના મોતીના દ્રષ્ટાંતે ક્રમબદ્ધપર્યાયની સમજણ;
૪૪ જ્યાં સ્વછંદ છે ત્યાં ક્રમબદ્ધપર્યાયની શ્રદ્ધા નથી,
૪૬ વજૂભીંત જ્વો નિર્ણય.
૪૭ કેવળીની માફક બધાય જીવો જ્ઞાનસ્વરૂપ છે.
૪૮ નિમિત્ત તે ખરેખર કારક નથી પણ અકર્તા છે.
૪૯ જ્ઞાયકના નિર્ણયમાં જ સર્વજ્ઞનો નિર્ણય.