Atmadharma magazine - Ank 239
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


PDF/HTML Page 6 of 61

background image
[અમારું જીવન સંતોની છાયામાં આત્મહિત સાધવાના પ્રયત્નમાં જ વીતે એવી ભાવનાપૂર્વક
પ્રતિજ્ઞા લેવા માટે એક સાથે આઠ વીરબાળાઓ જ્યારે ગુરુદેવ સમક્ષ ઊભી થઈ તે વખતનું દ્રશ્ય
વૈરાગ્યપ્રેરક હતું... જે ઉદે્શથી ને જે લક્ષથી આ કરવામાં આવે છે તે ઉદે્શની ને તે લક્ષની ખાસ મહત્તા
છે, અને તેમાંય જ્ઞાનીઓના સત્સંગના સાક્ષાત્યોગમાં રહીને આ બધું થાય છે–તે સૌથી મોટી
વિશેષતા છે.)