Atmadharma magazine - Ank 239
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


PDF/HTML Page 7 of 61

background image
સંત કેરી શીતલ આ છાંયડી
પૂ. બેનશ્રીબેનની ચરણછાયામાં બ્ર. બહેનોનો સમૂહ.
ચિત્રમાં પૂ. બેનશ્રીબેનની શીતળ છાયામાં ૩૨ બ્ર બહેનો નજરે પડે છે;
તે ઉપરાંત કેટલાક બ્ર. બહેનો ફોટા વખતે ઉપસ્થિત નહતા.
“તમે આત્મહિતના હેતુએથી જીવન ગાળજો... દેવગુરુશાસ્ત્ર પ્રત્યે ભક્તિ અને બહુમાન
વધારજો... અરસપરસ એકબીજાની બેનો હો–એ રીતે વર્તજો ને વૈરાગ્યથી રહેજો... એમાં શાસનની
શોભા છે. આત્માનું કલ્યાણ કેમ થાય... ને તે માટે પૂ. ગુરુદેવ શું કહે છે–તેનો વિચાર કરવો...
સ્વાધ્યાય અને મનન વધારવું. બ્રહ્મચર્ય પ્રતિજ્ઞાને લીધે આત્માના વિચારને માટે નિવૃત્તિ મળે છે– એમ
પૂ. ગુરુદેવ વારંવાર કહે છે. માટે નિવૃત્તિ લઈને સ્વાધ્યાય–મનન કરવું. આમ તમારે તમારા જીવનમાં
આત્માનું કલ્યાણ કરવાનું લક્ષ રાખવું.”
(બ્રહ્મચર્ય અંક નં. ૨ માંથી) (પૂ. બેનશ્રીબેનની શિખામણ)