Atmadharma magazine - Ank 264
(Year 22 - Vir Nirvana Samvat 2491, A.D. 1965).

< Previous Page   Next Page >


PDF/HTML Page 18 of 41

background image
: આસો : આત્મધર્મ : ૧પ :
બહિર્મુખ અવલોકનરૂપ મોહથી આ સંસાર છે, તે અંતર્મુખ અવલોકનવડે ક્ષણમાં
આ રીતે મંગલપૂર્વક પરમાત્મપ્રકાશ ગ્રંથ પૂર્ણ થયો.
આ પરમાત્મપ્રકાશ–ગં્રથની ટીકાનું વ્યાખ્યાન જાણીને ભવ્ય જીવોએ કેવી
પરમાત્મપ્રકાશનું વ્યાખ્યાન જાણીને ભવ્યજીવોએ શું કરવું? તો કહે છે કે શુદ્ધ
सहजशुद्ध ज्ञानानन्द एकस्वभावोहं’–હું સહજ શુદ્ધ જ્ઞાનાનંદએકસ્વભાવ છું.
‘निर्विकल्पोहं’ નિર્વિકલ્પ છું. વચ્ચે વિકલ્પ આવે તે હું નહિ, હું નિર્વિકલ્પ છું.
उदासीनोहં–હું ઉદાસીન છું. જગતથી નિરપેક્ષ, જગતથી જુદો હું મારા
સ્વભાવમાં વર્તું છું. ઉત્કૃષ્ટ એવું મારૂં ચૈતન્યસ્વરૂપ તે જ મારૂં આસન છે, તેમાં જ મારો
વાસ છે.
***