અજીવકર્મ સાથે છે; તે રાગ અને કર્મ બંને શુદ્ધજીવના લક્ષણભૂત નથી. જે જ્ઞાન છે તે જ
આત્માની સ્વજાત છે. રાગ તે શુદ્ધજીવની જાત નથી, માટે તે જીવ નથી. રાગ વગરનો
જીવ હોય, કર્મના સંબંધ વગરનો જીવ હોય, પણ જ્ઞાન વગરનો જીવ કદી ન હોય.
રાગની સહાય નથી. રાગથી ભિન્ન વસ્તુની પ્રાપ્તિ રાગવડે કેમ થાય? ન થાય; વીતરાગી
સ્વસંવેદનથી જ તેની પ્રાપ્તિ થાય છે.
ઉત્તર:– લક્ષણથી વિરુદ્ધ તે અપલક્ષણ. આત્માનું લક્ષણ જ્ઞાન છે; તે લક્ષણથી
માને છે તે અપલક્ષણને સેવનારો છે. પ્રભુ આત્મામાં જ્ઞાનાદિ નિજગુણોનો પાર નથી.
પણ તેને ભૂલીને તે રાગાદિને સેવતો થકો, તેટલો જ પોતાને માનીને પામર થઈ રહ્યો
છે. પ્રભુ! સ્વલક્ષણથી તારા આત્માને જાણીને તેનો વિશ્વાસ કર.
ઉત્તર:– શુદ્ધઉપયોગ તો સ્વરૂપના નિર્વિકલ્પધ્યાન વખતે જ હોય છે; નીચે
ઉપર તે નિરંતર હોય છે. જ્યારે શુદ્ધપરિણતિ તો ધર્મીને સદાય ભૂમિકા અનુસાર
વર્તતી જ