ને પરિણતિનું લક્ષ અંતરગુણોમાં ઘુસી જાય. આવા આત્માની અનુભૂતિ કરતાં તારી
પરિણતિમાં અનંતગુણની અમૃતધારા વરસશે. હાકલ કરીને એકલો અંતરના માર્ગે
હાલ્યો જા.
એટલે ત્યાં ગમશે. જગતમાં જીવને ગમે એવું સ્થાન હોય તો આત્મા જ છે જગતમાં
આત્મા સિવાય બીજે ક્્યાંય ગમે તેવું નથી–“જ્યાં ચેતન ત્યાં સર્વ ગુણ” તેમાં તું જા
એમ સંતો હાકલ કરે છે. એ હાકલ સૂણીને બીજું કોઈ સાથે ન આવે તો તું
એકલોએકલો તે માર્ગે ચાલ્યો જા. એકલો થઈને અંતરમાં આત્માના આનંદને અનુભવ.
આત્મા આત્માદ્વારા જ અનુભવમાં આવે છે, માટે સર્વસંગરહિત થઈને એકલો–એકલો
સ્વભાવનું જ ઘોલન કર.....તેમાં જ પરિણતિને વારંવાર જોડ....તને શીઘ્ર મુક્તિની સિદ્ધિ
ગુણનું સેવન એક સાથે થાય છે કેમકે ‘જ્યાં ચેતન ત્યાં સર્વ ગુણ.’ અનંત ગુણનો
અદ્ભુત ચૈતન્યરસ સ્વાનુભવમાં સમાય છે.
પૂર્વે એક ક્ષણ પણ ન જાણી. ખરેખર, ત્રણલોકમાં
પ્રભુત્વગુણશક્તિથી અરેરે, હું સંસારમાં માર્યો ગયો છું.
પરંતુ હવે મારા આત્માની પ્રભુત્વશક્તિની સંભાળ વડે