: ૩૮ : આત્મધર્મ : દ્વિ. શ્રાવણ : ૨૪૯૨
(મહાવીર પછી ૩૪પ વર્ષો બાદ) (મહાવીર પછી પ૬૭ વર્ષો બાદ)
૨૦ નક્ષત્ર–આચાર્ય ૧૧ અંગધારક ૨૯ અર્હંતબલિ મુનિરાજ એક અંગધારક
૨૧ જયપાલ–આચાર્ય ” ૩૦ માઘનન્દિ આચાર્ય ”
૨૨ પાંડવ–આચાર્ય ” ૩૧ માઘનન્દિસ્વામીના બે શિષ્યો ”
૨૩ ધુ્રવસેન–આચાર્ય ” ધરસેન અને જિનસેન
૨૪ કંસ–આચાર્ય ” ૩૨ ધરસેનસ્વામીના બે શિષ્યો
૨પ સુભદ્ર–આચાર્ય ૧૦–૯ કે ૮ અંગધારક પુષ્પદન્ત, ને ભૂતબલિ તથા
૨૬ યશોભદ્ર–આચાર્ય ” જિનસેનસ્વામીના શિષ્ય
૨૭ ભાદ્રબાહુ (બીજા) ” કુંદકુંદાચાર્ય
૨૮ લોહાચાર્ય ” આપણા જૈનસમાજના આ સમસ્ત
(નવ આચાર્યોનો કુલ કાળ ૨૨૨ વર્ષ) પૂજ્ય–પરિવારને નમસ્કાર હો.
કુંદકુંદાચાર્ય પછી પણ અનેક પૂજ્ય–સન્તો જૈનપરિવારમાં થતા આવ્યા છે. આજે
પણ શુદ્ધચૈતન્યના આરાધક સન્તો આપણા જૈનપરિવારમાં સાક્ષાત્ જોવા મલે છે. આપણું
મહાન ભાગ્ય કે જગતનો આવો સર્વોત્તમ ધાર્મિક પરિવાર આપણને પ્રાપ્ત થયો. આપણા આ
આરાધનાનો વારસો આપણને આપ્યો તે શુદ્ધાત્મતત્ત્વના આરાધક થઈને આપણા આ પૂજ્ય
પરિવારને અનુસરીએ....એ વીરના–વંશજો તરીકે આપણું કર્તવ્ય છે; અને તેથી જ આપણે
ગૌરવપૂર્વક કહીએ છીએ કે–“અમે તો જિનવરનાં સન્તાન!”
આ અંકમાં ૭મા પાને છપાયેલ બંને કોયડાનો ઉકેલ
મહાવીર સીમંધર
મનમાં છે પણ તનમાં નથી... (મ) સિદ્ધપુર
હાસ્યમાં છે પણ શોકમાં નથી.... (હા) મંદારગિરિ
વીસમાં છે પણ ચાલીસમાં નથી.... (વી) ધરમપુર
રસમાં છે પણ બસમાં નથી....... (૨) રમ્યનગર
* * *
આ અંકમાં ૧૭મા પાને છપાયેલ બે શબ્દચોરસનો ઉકેલ.
(૧) શ્રી મહાવીર; સીમંધર (૨) બાલવિભાગ–સોનગઢ.