
જૈન કર્મચારીઓને માટે બે કલાક મોડા આવવાની છૂટ આપીને ખાસ સુવિધા
આપેલ છે.
દિગંબર કે શ્વેતાંબર બેમાંથી કોઈને નવા વિશેષ હક્ક પ્રાપ્ત થતા નથી, કે
બેમાંથી કોઈના જુના હક્કોને બાધા પહોંચતી નથી. અગાઉ કોર્ટ દ્વારા જે પ્રમાણે
હક્ક નક્કી થયેલા ને યથાવત્ રહેવાની અને તેનું સંરક્ષણ થવાની બાહેંધરી
ઉપરોક્ત કરારથી મળે છે.
રૂપિયા આપ્યા હતા. સીમોગા, હુમચ, બેંગલોર તથા તુમુકુર વગેરેમાં સારી
જાગૃતી આવી છે.
તેમાં પણ પચાસલાખની ગણતરી નોંધાઈ ગઈ છે. આ ઉપરથી સમસ્ત જૈનોની
વસ્તી એક કરોડ જેટલી હોવાનું દ્રઢ અનુમાન સહેજે થઈ શકે છે.
કાર્યક્રમો પણ યોજાય છે. વળી જિનેન્દ્રભગવાનની પધરામણી થયા પછી
મુમુક્ષુઓ વધુ ઉત્સાહિત બન્યા છે. તા. ૨૮–૮–૬૬ ના રોજ પ્રવચન વગેરેનો
વિશેષ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તેમાં કહાનનગર સોસાયટી (દાદર)
પાઠશાળાના બાળકોએ સંવાદ વગેરેનો સુંદર કાર્યક્રમ આપ્યો હતો. મુંબઈ મુમુક્ષુ
મંડળના પ્રમુખશ્રી રમણીકભાઈ આ પ્રસંગે હાજર હતા ને તેમના હાથે બાળકોને
ઈનામ વહેંચાયા હતા.