અભેદસ્વભાવ તરફ ઝુકેલી પર્યાય, તેમાં
સામાન્યનો આવિર્ભાવ છે, ને તે પર્યાય
નથી, પણ સ્વભાવ સાથેની એકતાના
કહેવાય છે, એને જૈનધર્મ કહેવાય છે, એને જ
ભાવશ્રુત અને મોક્ષમાર્ગ કહેવાય છે. એને જ
છે; એને જ આનંદનો સ્વાદ અને
ગંભીર ભાવ છે!–આમાં જ્ઞાનનો સ્વાદ છે, ને
આમાં જ શાંતિ છે. ભેદજ્ઞાન ને સમ્યગ્દર્શન
આમાં સમાય છે. આ ‘આત્મરસ’ છે તેમાં
કહ્યો, અંતરમાં અભેદ થયેલી સ્વાનુભવરૂપ
નિર્મળ પર્યાયને જ આત્મા કહી દીધો, કેમકે
તે પર્યાય અભેદ છે, અને તે
ભાવશ્રુતપર્યાયમાં સમસ્ત જિનશાસન આવી
જાય છે. વિષય અને વિષયી અભેદ છે,
એટલે વિષયરૂપ–ધ્યેયરૂપ શુદ્ધઆત્મા, અને
તેને વિષય કરનાર શુદ્ધનય, એ બંને અભેદ
થયા છે તેથી શુદ્ધનયને આત્મા જ કહ્યો.
શુદ્ધનય કહો, આત્માની અનુભૂતિ કહો કે
શુદ્ધઆત્મા કહો, તે એક જ છે. એ રીતે
અનુભવમાં એક આત્મા જ પ્રકાશમાન છે.
આવા આત્માને જાણ્યો–અનુભવ્યો તેણે
સમસ્ત જિનશાસનને જાણ્યું, જિનદેવના સર્વ
ઉપદેશનું રહસ્ય તેણે જાણી લીધું.