આનંદ અને જ્ઞાનરૂપ છે.
નથી, તેની સાચી વાત અંતરના પ્રેમથી સાંભળી નથી. આત્માનું સ્વરૂપ જેવું છે તેવું
સાંભળીને તેનો નિર્ણય કરે ત્યારે તેના સાચા સુખનો અનુભવ થાય, એ સિવાયનું બધું
ફોક છે.
જુદી, એકસરખી છે. તેમ અનંતા જીવો જ્ઞાનસ્વરૂપ સર્વજ્ઞસ્વભાવી છે. તેમાં ઉપર જુદા–
જુદા શરીરનો સંયોગ છે,–કોઈને પુરુષનું શરીર, કોઈને સ્ત્રીનું શરીર, કોઈને દેવનું
શરીર, કોઈને મનુષ્યનું, કોઈને ઢોરનું–એમ ઉપરના ચામડા જુદા જુદા છે પણ આત્મા
કાંઈ સ્ત્રી–પુરુષ વગેરે નથી, આત્મા તો તે શરીરથી જુદા એકસરખા જ્ઞાનસ્વરૂપ છે.
જેવા સિદ્ધ પરમાત્મા છે તેવો દરેક આત્મા છે.
આત્મા જ્યારે અનુભવમાં આવે છે ત્યારે એવો કોઈ આત્મિક આનંદ થાય છે કે જે
આનંદની પાસે ઈન્દ્રપદ કે ચક્રવર્તી પદના વૈભવની પણ કાંઈ ગણતરી નથી. રાગ અને
સંયોગ તો ઉપાધિ છે, તે કાંઈ ચૈતન્યની મૂળ વસ્તુ નથી. શુભ–અશુભ રાગ તે
ચૈતન્યધર્મથી જુદી ચીજ છે. આવા ચૈતન્યસ્વરૂપ આત્માને ઓળખવો તે ધર્મ છે.