Atmadharma magazine - Ank 327
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


PDF/HTML Page 11 of 53

background image
: ૮ : આત્મધર્મ : પોષ : ૨૪૯૭
ભગવાન આત્મા એક જ્ઞાયકભાવ છે; તેમાં પ્રમત્ત–અપ્રમત્ત એવી જે
અહો, સંતોની પરમ કૃપા છે કે આ આત્માને તેઓ ‘પરમાત્મા’ કહીને
એક માણસ પાસે નાનપણથી જ લાખો–કરોડો રૂા. ની મૂડી હતી; પણ તેનો
વહીવટ તેના મામા કરતા હતા, ને જરૂર પ્રમાણે થોડી થોડી રકમ વાપરવા
આપતા, એટલે તે પોતાને થોડી મૂડીવાળો ગરીબ માની બેઠો હતો. કોઈએ તેને
કહ્યું: ભાઈ! તું ગરીબ નથી, તું તો કરોડોની મિલ્કતનો સ્વામી છો! ત્યારે તે કહે
કે–એ મૂડી તો મારા મામાની છે, તેઓ આપે તેટલું હું વાપરું છું. તેના હિતસ્વીએ
કહ્યું–અરે ભાઈ! એ બધી મૂડી તો તારી જ પોતાની છે, મામા તો તેનો માત્ર
વહીવટ કરે છે, પણ મૂડી તો તારી છે.