: ૬ : આત્મધર્મ : પોષ : ૨૪૯૭
બપોરે સમયસાર ગા. ૧૧ ઉપર પ્રવચન શરૂ થયા. પ્રથમ ઉપોદ્ઘાતમાં
આવા કુંદકુંદાચાર્યદેવે રચેલા સમયસારની આ ૧૧ મી ગાથા વંચાય છે;–
જૈનધર્મનું રહસ્ય આચાર્યદેવે આ ગાથામાં ભર્યું છે–
વ્યવહારનય અભૂતાર્થ દર્શિત, શુદ્ધનય ભૂતાર્થ છે;
ભૂતાર્થને આશ્રિત જીવ સુદ્રષ્ટિ નિશ્ચય હોય છે. (૧૧)