
ઉત્તર:–
ઉત્તર:–
ઉત્તર:– તીર્થંકર ભગવાન જ્યારે ઉપદેશ આપે ત્યારે ધર્મસભા તરીકે સભામંડપ
હોય છે. ત્યાંની વાવડીના પાણીમાં સાત ભવ દેખાય છે, ત્યાં ભૂખ–તરસ
લાગતી નથી, મૃત્યુ થતું નથી, ગમે તેવા શત્રુઓ પણ વેરભાવ ભૂલી જાય
છે, ક્રૂર જીવો ક્રૂરતા છોડીને અહિંસક બની જાય છે, આંધળા દેખતા થઈ જાય
છે, લુલા ચાલતા થઈ જાય છે, આત્મસાધક ધર્મી જીવોનાં ટોળેટોળાં ત્યાં
નજરે પડે છે...અને સૌથી મહાન વસ્તુ સાક્ષાત્ સર્વજ્ઞપરમાત્મા અરિહંતદેવ
ત્યાં નજરે દેખાય છે ને તેમની વાણીદ્વારા ભવ્ય જીવો પોતાના શુદ્ધાત્માને
જાણીને પરમપદને સાધે છે. અહા, પ્રભુના એ સમવસરણનું વર્ણન કેમ
થાય? એને જોવાને હૈડું તલસી રહ્યું છે.
ઉત્તર:– ચેતનાનો વિલાસ તે આત્માનો સાચો વ્યવહાર છે, અજ્ઞાનીઓ તે
સંસારમાં રખડે છે.
ઉત્તર:– જેનામાં સ્પર્શ–રંગ વગેરે હોય તેને રૂપી કહેવાય છે; સ્પર્શાદિ જેમાં ન હોય
શકે છે. અરૂપી પદાર્થ આંખ વગેરે ઈંદ્રિયોથી દેખાતા નથી. ઈન્દ્રિયદ્વારા જે
કાંઈ જણાય તે બધુંય રૂપી સમજવું.
ઉત્તર:–