
કોઈક જડ પણ છે. આકાશ વગેરે ચાર દ્રવ્યો અરૂપી હોવા છતાં તે આત્મા
નથી, તે જડ છે; આત્માનું અબાધિત લક્ષણ ચેતનપણું છે–જે બીજા કોઈમાં
નથી, ને આત્મામાં સદાય છે.
ઉત્તર:– તે વીતરાગદેવની વાણી છે અને શુદ્ધાત્માને ઓળખવામાં નિમિત્ત છે તેથી.
ઉત્તર:–
ઉત્તર:–
ઉત્તર:– ભગવાનના અષ્ટપ્રાતિહાર્યરૂપ તે વૈભવ છે. ભગવાને ત્રણ રત્ન વડે ત્રણ
અલંકારપૂર્વક સ્તુતિ કરે છે. વળી, ભગવાનના મુખની દિવ્યશોભા પાસે
ચંદ્રની શોભા પણ ઝંખવાઈ ગઈ, તેથી ચંદ્ર પોતે જાણે ત્રણ છત્રનું રૂપ
ભગવાનની સ્તુતિ કરવામાં આવે છે.
છું; આત્મધર્મ વગેરે વાંચું છું. સવારમાં ભગવાનનાં દર્શન કરીને કોલેજ
જતાં રસ્તામાં વિચાર આવ્યા કરે છે કે આ દેહ તો ક્ષણભંગુર છે; સંસારમાં
કાંઈ સાર નથી. –વારંવાર મૃત્યુની બીક લાગ્યા કરે છે....ક્્યાંય ગમતું
ભાઈશ્રી, પ્રથમ તો કોલેજના અભ્યાસની વચ્ચે પણ ભગવાનનાં દર્શન અને
તત્ત્વવિચારમાં રસ લેવા માટે ધન્યવાદ! બીજું, જ્યારે ગુરુદેવ આપણને
દેહથી ભિન્ન અવિનાશી આત્મા સમજાવે છે ત્યારે મૃત્યુથી ભયભીત રહેવાની
જરૂર નથી. હા, દેહની ક્ષણભંગુરતા જાણીને આત્મહિત માટે ક્ષણે–પળે
જાગૃત રહેવું જરૂરી છે. તેમ લખો છો કે ક્્યાંય ગમતું નથી, –તો અંદર