
આજે છે વૈશાખ સુદ બીજ.....આકાશમાંથી જાણે આનંદ વરસી રહ્યો છે, દરિયો
આકાશમાર્ગે તો કોઈ જમીન માર્ગે ઉત્સવ ઉજવવા આવી રહ્યા છે....એ ઉત્સવ છે
આ ૮૨ મી જન્મજયંતિનો ઉત્સવ ઉજવવા.
ગૂંજી રહ્યા છે. ૮૨ કમાનોથી સુસજ્જિત રસ્તો રાહ જોઈ રહ્યો છે મુક્તિપુરીના
પથિકની......
જિનેન્દ્રદેવના ભક્તિથી દર્શન કરીને અર્ઘવડે પૂજન કર્યું.
ગુરુદેવને વધાવવા ઉત્સુક હતા....સૌએ ઉત્તમ ભાવપૂર્વક, ઉત્તમ ભાવના પૂર્વક,
ધર્મપ્રાપ્તિ માટે ગુરુદેવના મંગલ આશીષ લેતાંલેતા, ને ‘ચિરંજીવો’ ના મંગલ આશીષ
દેતાદેતાં, શ્રીફળ ધરીને ગુરુદેવને અભિનંદ કર્યા.....હૈયાના ઉમળકાથી નૃત્ય–ગાન–
જયજયકારવડે સૌએ આનંદ વ્યક્ત કર્યો. ઉપરથી જાણે અમૃત ઝરતું હતું...ધીરગંભીર
ગુરુદેવની પ્રસન્ન–પ્રશાંત મુદ્રાનું દર્શન કરીને હૃદય તૃપ્ત–તૃપ્ત થતું હતું; અહા, મુક્તિનો
માર્ગ બતાવનારા આવા ગુરુ અમને મળ્યા....એમના મંગલ અવતારની સાથે અમારા
મોક્ષનો પણ અવતાર થયો. આવી આત્મિક ઉર્મિપૂર્વક જન્મોત્સવ ઉજવાયો.
પોરબંદરમાં જન્મોત્સવ ઉજવવાનું મહાભાગ્ય મળતાં પોરબંદરના મુમુક્ષુઓને, તેમજ