૭. અહા, જગતપૂજય પરમેષ્ઠીપદ ધારણ કરીને, ચિદાનંદ સ્વરૂપમાં ઝુલતાં–ઝુલતાં
સંભળાવશો.
સાથ આપી શકે ને પ્રભુ સાથે સંયમ ધારણ કરે તે પ્રભુની પાલખીને પહેલાંં ઉઠાવે. એ રીતે
મનુષ્યરાજાઓ પાલખી લઈને પ્રથમ સાત પગલાં ચાલે છે; પછી વિધાધર રાજાઓ સાત
પગલાં ચાલે છે, ને છેલ્લે ઈંદ્રો પાલખી થઈને દીક્ષાવનમાં આવે છે.
જાગતી હતી. દીક્ષા પછી નેમમુનિરાજનું પૂજન થયું. મુનિરાજની ભક્તિ થઈ; પણ એ
પૂજા–ભક્તિ વખતે પ્રભો તો નિર્વિકલ્પ ધ્યાનમાં એકાગ્ર થઈને સાતમા ગુણસ્થાનના
નિર્વિકલ્પ મહા આનંદને અનુભવતા હતા, ચોથું જ્ઞાન તથા અનેક લબ્ધિઓ તેમને
પ્રગટી હતી. પૂજા–ભક્તિમાં એકાગ્ર ભક્તજનોને ખબર પણ ન પડી કે નેમમુનિરાજ
ક્્યારે ક્્યાં વિહાર કરી ગયા!
મુનિભક્તિ ચાલુ જ રહી. બપોરે પચીસ જેટલા જિનબિંબો ઉપર અંકન્યાસ વિધિ થઈ.
મહામુમુક્ષુમંડળ દ્ધારા ઠેરઠેર ધાર્મિક પ્રચાર વૃદ્ધિગત થઈ રહ્યો છે. રાજસ્થાન અને ઉત્તર
પ્રદેશમાં પણ વિશેષ જાગૃતી આવી રહી છે. આ વખતે આગ્રામાં શિક્ષણશિબિરનું મોટું
આયોજન થયું જેમાં હજારો જિજ્ઞાસુઓએ ભાગ લીધો હતો. સાંજે વીતરાગ