જ્ઞાનીને સ્વસંવેદનના બળે ચૈતન્યસ્વભાવ બધાથી અત્યંત
દેખાતો નથી, એને તો સંયોગો અને પરભાવો જ દેખાય છે તેથી
તે તો તેને જ આત્મા માને છે; પણ તે ખરેખર આત્મા નથી,
આત્મા તો તે બધાથી જુદો ચૈતન્યસ્વભાવ છે–એ વાત અહીં
સમજાવે છે; અને તેનો અનુભવ કરવાનું કહે છે.
અનુભવ્યો, તેનું અદ્ભૂત શાંતરસમય વર્ણન ગાથા ૩૮ માં કર્યૃં; અને બીજા જીવોને
આવા શાંતરસમય આત્માનો અનુભવ કરવાની પ્રેરણા કરી.
અનાત્મવાદી અજ્ઞાની જીવ આઠ બોલ દ્ધારા દલીલ કરીને કહે છે કે–તે કર્મ વગેરે જ
અમને તો દેખાય છે, તે કર્મ વગેરેથી જુદો બીજો તો કોઈ જીવ અમારા જોવામાં
આવતો નથી!
સ્વાનુભવથી–એ ત્રણેથી તારી વાત ખોટી ઠરે છે. આગમ–યુક્તિ અને સ્વાનુભવદ્ધારા
આચાર્યદેવ અજ્ઞાનીના આઠે બોલનું ખંડન કરીને એ અપૂર્વ ન્યાય સિદ્ધ કરે છે કે–