રાગથી જુદો તો જ્ઞાનનો કોઈ સ્વાદ અમને દેખાતો નથી, તદ્ન કર્મ વગરનો તો કોઈ
જીવ દેખાતો નથી, માટે આત્મા અને કર્મનો સંયોગ તે જીવ છે!
અનુભવે છે. શીખંડમાં પણ ખરેખર દહીં અને ખાંડનો સ્વાદ જુદો જ છે, મીઠાસ અને
ખટાશ તે કાંઈ એક નથી; તેમ આત્મામાં શાંતઅનાકૂળ મીઠોરસ તે તો ચૈતન્યનો સ્વાદ
છે, ને આકુળતા–રાગાદિ તે કર્મ તરફનો ખાટો સ્વાદ છે, તે બંનેને એકતા નથી પણ
તદ્ન ભિન્નતા છે. જ્ઞાની સ્વાનુભવમાં પોતાના આત્માને ચૈતન્યસ્વાદપણે, કર્મથી
સર્વથા જુાદો જ અનુભવે છે.
અનુભવ ક્્યાંથી થશે? માટે તારી તે હઠ છોડ અને નકામો કોલાહલ છોડીને, અમે જે
રીતે કહીએ છીએ તે રીતે આત્માને લક્ષમાં લઈને તેના અનુભવમનો ઉધમ કર, તો
છમાસમાં તને પણ જરૂર તારા આત્માનો અનુભવ થશે, ને પુદ્ગલકર્મોથી ભિન્ન
ચેતનાવડે તારો આત્મા શોભી ઊઠશે.
જીવ છે, કર્મથી જુદો કોઈ જીવ જોવામાં આવતો નથી!
તેનાથી જુદી જ છે. આઠ લાકડા ભેગા થઈને તેમાંથી લાકડાનો ખાટલો થાય, પણ કાંઈ
આઠ લાકડામાંથી માણસ ન થાય, માણસ તો જુાદો જ છે. આઠ લાકડાથી ખાટલો જુદો
નથી પણ ખાટલામાં સૂનારો માણસ તો તેનાથી જુદો જ છે.