શાંતિના શીતળ ફૂવારા ઊછળે છે, તે શાંતિની ધારા વિષય–કષાયના અગ્નિને બુઝાવી દે
છે. સમ્યગ્જ્ઞાન વિના બીજા કોઈ ઉપાયે જીવને વિષય–કષાય મટે નહિ ને સુખ–શાંતિ
હવે આ ‘શ્રાવણ માસ આવ્યો છે. ’
બ્રાહ્મણો યજ્ઞમાં પશુવધ કરી રહ્યા હતા; નારદે તેમની સાથે
ઝગડો કરીને તેમને પશુવધ કરતા રોક્યા. તે બધાએ ભેગા
થઈને નારદને માર્યા ને પકડ્યા. આ સમાચાર જાણીને
રાવણને ઘણો ક્રોધ થયો કે અરે, આ શું? મારા રાજ્યમાં
જીવઘાત કરે છે? – તેણે હિંસક જીવોને શિક્ષા કરી ને નારદને
નમસ્કાર કરીને કહેવા લાગ્યો કે હે લંકેશ! મને ક્ષમા કરો.
અજ્ઞાનીઓના મિથ્યા ઉપદેશથી હું હિંસામાર્ગમાં પ્રવર્ત્યો હતો,
તેમાંથી ઉદ્ધાર કરીને તમે મને અહિંસામય ધર્મમાં જોડ્યો છે.
.... રાજ્યની મદદથી લાખો પશુહિંસાના જાહેર કારખાના
સ્થપાય છે! રે કાળ!
ના; ત્યાં એવા તિર્યંચજીવો હોતાં નથી; નરકમાં જે સિંહ
કે તે નારકીઓએ અથવા પરમાધામી દેવોએ કરેલી વિક્રિયા છે.
પંચેન્દ્રિયતિર્યંચો કે વિકલેન્દ્રિયજીવો ત્યાં હોતા નથી.