ધર્મી–શ્રાવકે વિવેકથી કહ્યું: જી! અમે પાંચે પંચપરમેષ્ઠીભગવંતોને
માનીએ છીએ...તે પંચપરમેષ્ઠીની પંક્તિમાં છે કે નહીં–તેનો વિચાર તો તમે જ
કરો.
પરમભક્તિથી તેમને નમસ્કાર કરીએ છીએ.
તે ક્્યો જૈન–બચ્ચો છે–કે જે પંચપરમેષ્ઠીને ન માને! ઈન્દ્રો અને ચક્રવર્તીઓનું
શિર પણ જેમના ચરણે ઝુકી જાય એવા રત્નત્રયવંત ભગવંતો–તેમને ક્્યો
ધર્માત્મા ન આદરે? અહો! તેમના સાક્ષાત્ દર્શનની તો શી વાત! તેમના
બહારમાં ઈંદ્રાદિ કોણ નમે છે! ને કોણ મિથ્યાદ્રષ્ટિઓ નથી નમતા–એ જોવાની
પ્રમોદ જરૂર આવે છે...ગુણને દેખીને પ્રમોદ ન આવે–એને ધર્મપ્રેમ કેવો? આવા
પંચપરમેષ્ઠી પદ તે તો જગતપૂજ્ય છે, આત્માના પરમ ઈષ્ટ પદ છે. આવા
પંચપરમેષ્ઠીને દેખીને પણ તેમના ચરણોમાં જેનું શિર ન ઝુકે તે જૈન કેવો? તે
મુમુક્ષુ કેવો? જૈન મુમુક્ષુનું હૃદય તો પંચપરમેષ્ઠીને દેખતાં જ તેમના ગુણો પ્રત્યે
પરમભક્તિથી નમી પડે છે: અહો રત્નત્રયના ભંડાર! તમારા જેવા ગુણોની