બહાદૂર અને વૈરાગી. માન–અપમાનના પ્રશ્ને બંને
ત્રણવાર લડયા. સમ્યક્ આત્મા ઉપર જેમની દ્રષ્ટિ છે
એવા તે બંને, સામસામી દ્રષ્ટિ માંડીને દ્રષ્ટિયુદ્ધ
લડયા...ભરતની હાર થઈ.
કરનારા બંને ભાઈઓએ મલ્લયુદ્ધ કર્યું...તેમાંય બાહુબલીએ
ભરતરાજને ખંભા પર ઉપાડીને હરાવી દીધા...
‘અરે, હું ચક્રવર્તી...ને મારું આવું અપમાન!