જીવિત રહે છે ત્યાં સુધી મુનિઓને ક્યાંથી કલ્યાણની પ્રાપ્તિ
હોઈ શકે ! અર્થાત્ કલ્યાણની પ્રાપ્તિ હોઈ શકે નહિ.
છે. તે કર્મ આત્મામાં મન દ્વારા આવે છે; કેમ કે મનના
આશ્રયથી ઇન્દ્રિયો, રૂપ આદિ દેખવામાં પ્રવૃત્ત થાય છે અને
રૂપ આદિને દેખી જીવ રાગ-દ્વેષ આદિ ઉત્પન્ન કરે છે, ત્યારે
તેને જ્ઞાનાવરણ આદિ દ્રવ્યકર્મોની ઉત્પત્તિ થાય છે; તેથી તે
કર્મોના સંબંધથી આત્મા સદા વ્યાકુળ જ રહે છે અને જ્યારે
આત્મા જ વ્યાકુળ રહે ત્યારે મુનિઓને કલ્યાણની પ્રાપ્તિ પણ
ક્યાંથી હોઈ શકે ? માટે મન જ કલ્યાણને રોકનારું છે.
છે એવા વિકલ્પ વડે, આપથી અન્ય બાહ્ય સમસ્ત પદાર્થો
તરફ નિરંતર ઘૂમ્યા કરે છે. હે સ્વામિન્ ! તો શું કરવું ? કેમ
કે આ જગતમાં, મોહવશાત્ કોને મૃત્યુનો ભય નથી ? સર્વને
છે, માટે સવિનય પ્રાર્થના છે કે સમસ્ત પ્રકારના અનર્થો
કરનાર તથા અહિત કરનાર મારા મોહને નષ્ટ કરો.