કરનાર રાગ-દ્વેષનો ત્યાગ અવશ્યમેવ કરી દેવો જોઈએ.
પ્રકારના વિકલ્પો કરી તું શા માટે દુઃખદ અશુભ કર્મો ફોકટ બાંધે
છે ? જો તું આનંદરૂપ જળના સમુદ્રમાં શુદ્ધાત્માને પામી તેમાં
નિવાસ કરીશ, તો તું નિર્વાણરૂપ વિસ્તીર્ણ સુખને અવશ્ય પ્રાપ્ત
કરીશ. એટલા માટે, તારે આનંદસ્વરૂપ શુદ્ધ આત્મામાં જ નિવાસ
કરવો જોઈએ અને તેનું જ ધ્યાન તથા મનન કરવું જોઈએ.
શુદ્ધિ માટે અધ્યાત્મરૂપ ત્રાજવામાં પગ મૂકે છે તે જ સમયે,
તેને દોષિત બનાવવાને ભયંકર વૈરી સામા પલ્લામાં હાજર છે.
હે ભગવાન ! તેવા પ્રસંગે આપ જ મધ્યસ્થ સાક્ષી છો.
છાબડામાં કર્મરૂપ વૈરી તે પ્રાણીને દોષી બનાવવા સામે હાજર
જ છે, આવા પ્રસંગે હે ભગવાન ! આપ આ બન્ને વચ્ચે સાક્ષી
છો; તેથી આપે નીતિપૂર્વક ન્યાય કરવો પડશે.