Benshreena Vachanamrut (Gujarati). Bol: 430-431.

< Previous Page   Next Page >


Page 172 of 186
PDF/HTML Page 189 of 203

 

૧૭૨

બહેનશ્રીનાં વચનામૃત

ભેદજ્ઞાનની ઉગ્રતા, તેની લગની, તેની જ તીવ્રતા હોય; શબ્દથી વર્ણન ન થઈ શકે. અભ્યાસ કરે, ઊંડાણમાં જાય, તેના તળમાં જઈને ઓળખે, તળમાં જઈને ઠરે, તો પ્રાપ્ત થાયજ્ઞાયક પ્રગટ થાય. ૪૨૯.

પ્રશ્નનિર્વિકલ્પ દશા થતાં વેદન શાનું હોય? દ્રવ્યનું કે પર્યાયનું?

ઉત્તરદ્રષ્ટિ તો ધ્રુવસ્વભાવની જ હોય છે; વેદાય છે આનંદાદિ પર્યાય.

સ્વભાવે દ્રવ્ય તો અનાદિ-અનંત છે જે ફરતું નથી, બદલતું નથી. તેના ઉપર દ્રષ્ટિ કરવાથી, તેનું ધ્યાન કરવાથી, પોતાની વિભૂતિનો પ્રગટ અનુભવ થાય છે. ૪૩૦.

પ્રશ્નનિર્વિકલ્પ અનુભૂતિ વખતે આનંદ કેવો થાય?

ઉત્તરતે આનંદનો, કોઈ જગતનાવિભાવના આનંદ સાથે, બહારની કોઈ વસ્તુ સાથે, મેળ નથી. જેને અનુભવમાં આવે છે તે જાણે છે. તેને કોઈ ઉપમા લાગુ પડતી નથી. એવો અચિંત્ય