અંશે આચરણ હોય તો શ્રદ્ધા-જ્ઞાન થાય? 0 Play ଅଂଶେ ଆଚରଣ ହୋଯ ତୋ ଶ୍ରଦ୍ଧା-ଜ୍ଞାନ ଥାଯ? 0 Play
જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો શું સમકિતી–જ્ઞાનીની નજીક રહીને જ્ઞાન યથાર્થ થઈ શકે? 1:00 Play ଜ୍ଞାନ ପ୍ରାପ୍ତ କରଵୁଂ ହୋଯ ତୋ ଶୁଂ ସମକିତୀ–ଜ୍ଞାନୀନୀ ନଜୀକ ରହୀନେ ଜ୍ଞାନ ଯଥାର୍ଥ ଥଈ ଶକେ? 1:00 Play
આત્માનું એક જ કરવા જેવું છે, 4:20 Play ଆତ୍ମାନୁଂ ଏକ ଜ କରଵା ଜେଵୁଂ ଛେ, 4:20 Play
સમ્યગ્દર્શન થયા પહેલાના જ્ઞાનને યથાર્થ નામ આપી શકાય નહીં તે વિષે.... 5:15 Play ସମ୍ଯଗ୍ଦର୍ଶନ ଥଯା ପହେଲାନା ଜ୍ଞାନନେ ଯଥାର୍ଥ ନାମ ଆପୀ ଶକାଯ ନହୀଂ ତେ ଵିଷେ.... 5:15 Play
(સમ્યગ્દર્શન થતા) બધા ગુણોની શુદ્ધિની વૃદ્ધિ થતી જાય છે તે કેવી રીતે? 6:05 Play (ସମ୍ଯଗ୍ଦର୍ଶନ ଥତା) ବଧା ଗୁଣୋନୀ ଶୁଦ୍ଧିନୀ ଵୃଦ୍ଧି ଥତୀ ଜାଯ ଛେ ତେ କେଵୀ ରୀତେ? 6:05 Play
ગઈકાલની ચર્ચામાં આવ્યું હતું કે ભેદજ્ઞાન તો સ્વભાવ અને રાગ વચ્ચે કરવાનું પણ દ્રવ્ય અને પર્યાય વચ્ચે નહીં? સમયસાર ગાથા ૩૮માં આવે છે ‘નવ તત્ત્વથી અત્યંત જુદો હોવાથી અત્યંત શુદ્ધ છે’ તો તેમાં તો સંવર-નિર્જરા-મોક્ષ આવી ગયા, તથા દ્રવ્યદ્રષ્ટિ કરવી અને પર્યાયદ્રષ્ટિ છોડવી તેમાં પણ દ્રવ્ય અને પર્યાય વચ્ચે ભેદજ્ઞાન આવ્યું વળી ધ્રુવ અને ઉત્પાદ તથા નિષ્ક્રિય અને સક્રિય ભાવમાં આ બધામાં દ્રવ્ય અને પર્યાય વચ્ચે તફાવત પાડવો, તો પછી રાગ અને સ્વભાવ વચ્ચેના ભેદજ્ઞાનને પ્રાધાન્ય કેમ આપવામાં આવે છે ? 9:40 Play ଗଈକାଲନୀ ଚର୍ଚାମାଂ ଆଵ୍ଯୁଂ ହତୁଂ କେ ଭେଦଜ୍ଞାନ ତୋ ସ୍ଵଭାଵ ଅନେ ରାଗ ଵଚ୍ଚେ କରଵାନୁଂ ପଣ ଦ୍ରଵ୍ଯ ଅନେ ପର୍ଯାଯ ଵଚ୍ଚେ ନହୀଂ? ସମଯସାର ଗାଥା ୩୮ମାଂ ଆଵେ ଛେ ‘ନଵ ତତ୍ତ୍ଵଥୀ ଅତ୍ଯଂତ ଜୁଦୋ ହୋଵାଥୀ ଅତ୍ଯଂତ ଶୁଦ୍ଧ ଛେ’ ତୋ ତେମାଂ ତୋ ସଂଵର-ନିର୍ଜରା-ମୋକ୍ଷ ଆଵୀ ଗଯା, ତଥା ଦ୍ରଵ୍ଯଦ୍ରଷ୍ଟି କରଵୀ ଅନେ ପର୍ଯାଯଦ୍ରଷ୍ଟି ଛୋଡଵୀ ତେମାଂ ପଣ ଦ୍ରଵ୍ଯ ଅନେ ପର୍ଯାଯ ଵଚ୍ଚେ ଭେଦଜ୍ଞାନ ଆଵ୍ଯୁଂ ଵଳୀ ଧ୍ରୁଵ ଅନେ ଉତ୍ପାଦ ତଥା ନିଷ୍କ୍ରିଯ ଅନେ ସକ୍ରିଯ ଭାଵମାଂ ଆ ବଧାମାଂ ଦ୍ରଵ୍ଯ ଅନେ ପର୍ଯାଯ ଵଚ୍ଚେ ତଫାଵତ ପାଡଵୋ, ତୋ ପଛୀ ରାଗ ଅନେ ସ୍ଵଭାଵ ଵଚ୍ଚେନା ଭେଦଜ୍ଞାନନେ ପ୍ରାଧାନ୍ଯ କେମ ଆପଵାମାଂ ଆଵେ ଛେ ? 9:40 Play
આત્મા જ્ઞાન સ્વરૂપ છે તેનું લક્ષણ જ્ઞાન છે અને આત્મા અનુભૂતિમાત્ર છે તેમાં વેદન લક્ષણથી ઓળખાણ કરાવી એેમાં કઈ પદ્ધતિ સરળ છે? 17:25 Play ଆତ୍ମା ଜ୍ଞାନ ସ୍ଵରୂପ ଛେ ତେନୁଂ ଲକ୍ଷଣ ଜ୍ଞାନ ଛେ ଅନେ ଆତ୍ମା ଅନୁଭୂତିମାତ୍ର ଛେ ତେମାଂ ଵେଦନ ଲକ୍ଷଣଥୀ ଓଳଖାଣ କରାଵୀ ଏେମାଂ କଈ ପଦ୍ଧତି ସରଳ ଛେ? 17:25 Play