પરમ પારિણામિકભાવમાં ‘પારિણામિક’ શબ્દ પરિણામસૂચક લાગે છે, તો નિષ્ક્રિય ધ્રુવ સ્વભાવનું જે જાણપણું છે તેમાં પરિણામ છે ? 0 Play ਪਰਮ ਪਾਰਿਣਾਮਿਕਭਾਵਮਾਂ ‘ਪਾਰਿਣਾਮਿਕ’ ਸ਼ਬ੍ਦ ਪਰਿਣਾਮਸੂਚਕ ਲਾਗੇ ਛੇ, ਤੋ ਨਿਸ਼੍ਕ੍ਰਿਯ ਧ੍ਰੁਵ ਸ੍ਵਭਾਵਨੁਂ ਜੇ ਜਾਣਪਣੁਂ ਛੇ ਤੇਮਾਂ ਪਰਿਣਾਮ ਛੇ ? 0 Play
વસ્તુનું બંધારણ પહેલા જાણવું જોઈએ તો બંધારણ વસ્તુનું કેવા પ્રકારનું છે ? 3:05 Play ਵਸ੍ਤੁਨੁਂ ਬਂਧਾਰਣ ਪਹੇਲਾ ਜਾਣਵੁਂ ਜੋਈਏ ਤੋ ਬਂਧਾਰਣ ਵਸ੍ਤੁਨੁਂ ਕੇਵਾ ਪ੍ਰਕਾਰਨੁਂ ਛੇ ? 3:05 Play
કોઈપણ પર્યાય શુદ્ધ હોય કે અશુદ્ધ હોય તે ધ્રુવમાંથી નીકળતી નથી જો તેમાંથી નીકળતી હોય તો ધ્રુવ ખાલી થઈ જાય? તો પછી સ્વભાવ ઉપર દ્રષ્ટિ જાય તો શુદ્ધ પર્યાય પ્રગટે તેનું શું કારણ? 4:05 Play ਕੋਈਪਣ ਪਰ੍ਯਾਯ ਸ਼ੁਦ੍ਧ ਹੋਯ ਕੇ ਅਸ਼ੁਦ੍ਧ ਹੋਯ ਤੇ ਧ੍ਰੁਵਮਾਂਥੀ ਨੀਕਲ਼ਤੀ ਨਥੀ ਜੋ ਤੇਮਾਂਥੀ ਨੀਕਲ਼ਤੀ ਹੋਯ ਤੋ ਧ੍ਰੁਵ ਖਾਲੀ ਥਈ ਜਾਯ? ਤੋ ਪਛੀ ਸ੍ਵਭਾਵ ਉਪਰ ਦ੍ਰਸ਼੍ਟਿ ਜਾਯ ਤੋ ਸ਼ੁਦ੍ਧ ਪਰ੍ਯਾਯ ਪ੍ਰਗਟੇ ਤੇਨੁਂ ਸ਼ੁਂ ਕਾਰਣ? 4:05 Play
....પરિણમવું એ તો સિદ્ધાંતિક વાત છે શુભાશુભભાવરૂપે અથવા શુદ્ધરૂપે પરિણમવું તેમાં જીવનો અમુક ગુણ નિમિત્ત બને જેમ કે જ્ઞાન-દર્શન? 6:35 Play ....ਪਰਿਣਮਵੁਂ ਏ ਤੋ ਸਿਦ੍ਧਾਂਤਿਕ ਵਾਤ ਛੇ ਸ਼ੁਭਾਸ਼ੁਭਭਾਵਰੂਪੇ ਅਥਵਾ ਸ਼ੁਦ੍ਧਰੂਪੇ ਪਰਿਣਮਵੁਂ ਤੇਮਾਂ ਜੀਵਨੋ ਅਮੁਕ ਗੁਣ ਨਿਮਿਤ੍ਤ ਬਨੇ ਜੇਮ ਕੇ ਜ੍ਞਾਨ-ਦਰ੍ਸ਼ਨ? 6:35 Play
પ્રમાણના વિષયભૂત દ્રવ્ય લઈએ તો કથંચિત કુટસ્થ અને કથંચિત્ પરિણામી કહીએ પણ જે ધ્રુવત્વભાવ છે તેને કથંચિત કૂટસ્થ અને કથંચિત્ પરિણામી એમ કહેવાય? 9:40 Play ਪ੍ਰਮਾਣਨਾ ਵਿਸ਼ਯਭੂਤ ਦ੍ਰਵ੍ਯ ਲਈਏ ਤੋ ਕਥਂਚਿਤ ਕੁਟਸ੍ਥ ਅਨੇ ਕਥਂਚਿਤ੍ ਪਰਿਣਾਮੀ ਕਹੀਏ ਪਣ ਜੇ ਧ੍ਰੁਵਤ੍ਵਭਾਵ ਛੇ ਤੇਨੇ ਕਥਂਚਿਤ ਕੂਟਸ੍ਥ ਅਨੇ ਕਥਂਚਿਤ੍ ਪਰਿਣਾਮੀ ਏਮ ਕਹੇਵਾਯ? 9:40 Play
રાગ-દ્વેષ આવે છે તે ન આવે તેનો ઉપાય બતાવશો? 13:15 Play ਰਾਗ-ਦ੍ਵੇਸ਼ ਆਵੇ ਛੇ ਤੇ ਨ ਆਵੇ ਤੇਨੋ ਉਪਾਯ ਬਤਾਵਸ਼ੋ? 13:15 Play
સ્વાઘ્યાય કરવા બેસીએ ત્યારે કંઈક મન પરોવાય પણ વચમાં બીજા વિકલ્પો આવે છે તે વિકલ્પો ન આવે તેનો ઉપાય શો? 14:20 Play ਸ੍ਵਾਘ੍ਯਾਯ ਕਰਵਾ ਬੇਸੀਏ ਤ੍ਯਾਰੇ ਕਂਈਕ ਮਨ ਪਰੋਵਾਯ ਪਣ ਵਚਮਾਂ ਬੀਜਾ ਵਿਕਲ੍ਪੋ ਆਵੇ ਛੇ ਤੇ ਵਿਕਲ੍ਪੋ ਨ ਆਵੇ ਤੇਨੋ ਉਪਾਯ ਸ਼ੋ? 14:20 Play
મુંઝવણનો ઉકેલ શું આ એક જ છે? 15:30 Play ਮੁਂਝਵਣਨੋ ਉਕੇਲ ਸ਼ੁਂ ਆ ਏਕ ਜ ਛੇ? 15:30 Play