૧૧૦ બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
________________________________________________________
ઉપયોગ રહ્યા કરે તો પણ પૂર્વભવ, દેવલોક, નરક, વગેરે જોવા-
જાણવા તરફ ઉપયોગ સહજ ચાલ્યો જાય છે.
સર્વ પરિણતિમાં શ્રી ગુરુદેવનો પરમ પ્રતાપ છે.
પરમ ઉપકારી ગુરુદેવનાં ચરણકમળોમાં
વારંવાર નમસ્કાર.
સાતિશય શ્રુતસાગર આદિ અનંત ગુણોથી ભરપૂર
પરમ કૃપાળુ ગુરુદેવનાં ચરણોમાં
પરમ ભક્તિથી નમસ્કાર.
**