ગંભીર! બેન તો ધર્મરતન છે. મહાવિદેહમાં ઘણી નિર્મળતા હતી;
ત્યાંની નિર્મળતા લઈને અહીંયાં આવ્યાં છે. એકાંતપ્રિય, શાંતિથી
એકલાં બેસી પુરુષાર્થ કર્યા કરે છે. એમને કયાં કોઈની પડી જ
છે! કુટુંબનીયે નથી પડી. અંતર સ્વરૂપપરિણતિમાં રહે છે.
કરે છે. એકલાં બેઠાં પોતાનું કામ કર્યા જ કરે છે. ... હવે તો
એમને બહાર પાડવાં જ છે. એમનો જયજયકાર થશે, એમની
ઘણી જાહોજલાલી થશે, જે જીવશે તે જોશે. અલૌકિક દ્રવ્ય છે,
એમની લાઈન જ જુદી છે.
તો લાભ જ છે. ... અમને ઘણા વખતથી ખ્યાલમાં હતુંઃ બેનની
ઘણી શક્તિ છે.
બંને પ્રકારે સ્મરણ છે. શુદ્ધ આત્માના જ્ઞાન સહિતનું ઘણું જ્ઞાન