તો સમયસારનો સાર આવી ગયો છે-અનુભવનો સાર છે; પરમ
સત્ય છે. ‘વચનામૃત’ એ ચીજ તો એવી બહાર આવી ગઈ છે
કે હિન્દુસ્તાનમાં બધી જગ્યાએ બહાર પાડવું જોઈએ.
વાણી છે. આ ચોપડી સાધારણ નથી, આમાં તો બહુ ભર્યું છે.
ભાષા મીઠી છે, સાદી છે; ભાવો ઊંડા ને ગંભીર છે.
દિવ્યધ્વનિનો આ અવાજ છે. અરે! એક વાર મધ્યસ્થપણે આ
વાંચે તો ખરો! ભગવાને કહેલી જે ૐકાર ધ્વનિ છે એમાંથી
નીકળેલો આ સાર બેને કહેલ છે.
અનંત કાળે મોંઘા છે. ભાઈઓને આ કાળે ધર્માત્મા પુરુષ મળી
આવે, પણ આ કાળે બહેનોનાં પણ સદ્ભાગ્ય છે.
... બેન (દીકરિયું પાસે) બોલેલાં ને લખાઈ ગયું, નહિતર તો
બહાર આવે