Bruhad Dravya Sangrah (Gujarati). Suddha Parinamik Bhav Dhyeyroop Chhe Dhyan Ke Bhavanaroop Nathi Teni Charcha.

< Previous Page   Next Page >


Page 94 of 272
PDF/HTML Page 106 of 284

 

background image
અનુપચરિતઅસદ્ભૂતવ્યવહારનયથી છે અને જીવભાવપર્યાયરૂપ આસ્રવબંધપુણ્ય-પાપ-
પદાર્થોનું કર્તાપણું અશુદ્ધનિશ્ચયનયથી છે. સમ્યગ્દ્રષ્ટિ જીવને જે દ્રવ્યરૂપ સંવર, નિર્જરા અને
મોક્ષપદાર્થનું કર્તાપણું છે, તે પણ અનુપચરિતઅસદ્ભૂતવ્યવહારથી છે અને જીવભાવ-
પર્યાયરૂપ સંવર
નિર્જરામોક્ષપદાર્થોનું કર્તાપણું વિવક્ષિત એકદેશ શુદ્ધનિશ્ચયનયથી છે.
પરમશુદ્ધનિશ્ચયનયથી તો ‘‘હે યોગી, પરમાર્થે આ જીવ ઉત્પન્ન થતો નથી, મરતો નથી, બંધ
કે મોક્ષ કરતો નથી, એમ જિનેન્દ્રો કહે છે.’’ એ વચન પ્રમાણે જીવને બંધમોક્ષ
થતો નથી.
પૂર્વોક્ત વિવક્ષિત એકદેશ શુદ્ધનિશ્ચયનયને આગમભાષામાં શું કહે છે?સ્વ
શુદ્ધાત્માનાં સમ્યક્ શ્રદ્ધાન, જ્ઞાન, આચરણરૂપ જે થશે તે ‘ભવ્ય;’ આ પ્રકારના ‘ભવ્યત્વ’
નામના પારિણામિકભાવ સાથે સંબંધ રાખનારી ‘વ્યક્તિ’ કહેવામાં આવે છે (અર્થાત્
ભવ્યત્વ પારિણામિકભાવની વ્યક્તતા અર્થાત્ પ્રગટતા કહેવામાં આવે છે). અને
અધ્યાત્મભાષામાં તેને જ દ્રવ્યશક્તિરૂપ શુદ્ધપારિણામિકભાવની ભાવના કહે છે, અન્ય
નામથી તેને ‘નિર્વિકલ્પ સમાધિ’ અથવા ‘શુદ્ધોપયોગ’ આદિ કહે છે.
જેથી ભાવના મુક્તિનું કારણ છે, તેથી જ શુદ્ધપારિણામિકભાવ ધ્યેયરૂપ છે. ધ્યાન
કે ભાવનારૂપ નથી. એમ શા માટે? સમાધાનઃધ્યાન કે ભાવનારૂપ પર્યાય વિનાશી
છે અને તે (શુદ્ધપારિણામિકભાવ) તો દ્રવ્યરૂપ હોવાથી અવિનાશી છે. અહીં તાત્પર્ય આ
છે
મિથ્યાત્વરાગાદિ વિકલ્પજાળરહિત નિજશુદ્ધાત્માની ભાવનાથી ઉત્પન્ન સહજાનંદ
कर्तृत्वमनुपचरितासद्भूतव्यवहारेण, जीवभावपर्यायरूपाणां पुनरशुद्धनिश्चयनयेनेति
सम्यग्दृष्टेस्तु संवरनिर्जरामोक्षपदार्थानां द्रव्यरूपाणां यत्कर्तृत्वं तदप्यनुपचरितासद्भूतव्यवहारेण,
जीवभावपर्यायरूपाणां तु विवक्षितैकदेशशुद्धनिश्चयनयेनेति
परमशुद्धनिश्चयेन तु ‘‘ण वि
उप्पज्जइ, ण वि मरइ, बन्धु ण मोक्खु करेइ जिउ परमत्थे जोइया, जिणवरु एउँ भणेइ ’’
इति वचनाद्बन्धमोक्षौ न स्तः स च पूर्वोक्तविवक्षितैकदेशशुद्धनिश्चय आगमभाषया किं
भण्यतेस्वशुद्धात्मसम्यक्श्रद्धानज्ञानानुचरणरूपेण भविष्यतीति भव्यः, एवंभूतस्य
भव्यत्वसंज्ञस्य पारिणामिकभावस्य संबन्धिनी व्यक्तिर्भण्यते अध्यात्मभाषया पुनर्द्रव्य-
शक्तिरूपशुद्धपारिणामिकभावविषये भावना भण्यते, पर्यायनामान्तरेण निर्विकल्पसमाधिर्वा
शुद्धोपयोगादिकं चेति
यतः एव भावना मुक्तिकारणं ततः एव शुद्धपारिणामिकभावो
ध्येयरूपो भवति, ध्यानभावनारूपी न भवति कस्मादिति चेत् ? ध्यानभावनापर्यायो विनश्वरः
स च द्रव्यरूपत्वादविनश्वर इति इदमत्र तात्पर्यंमिथ्यात्वरागादिविकल्पजालरहितनिज-
૧. પરમાત્મપ્રકાશ અધ્યાય ૧ ગાથા ૬૮.
૯૪ ]
બૃહદ્દ્રવ્યસંગ્રહ