Bruhad Dravya Sangrah (Gujarati). Gatha: 28 : Sat Tattvono Nirdesha.

< Previous Page   Next Page >


Page 95 of 272
PDF/HTML Page 107 of 284

 

background image
જેનું એક લક્ષણ છે; એવા સુખના સંવેદનરૂપ જે ભાવના છે તે મુક્તિનું કારણ છે. તે
ભાવનાને કોઈ પુરુષ કોઈ અન્ય નામથી કહે છે.
આમ, પૂર્વોક્ત પ્રકારે અનેકાંતના વ્યાખ્યાનથી નક્કી થયું કેઆસ્રવ, બંધ, પુણ્ય
અને પાપએ ચાર પદાર્થો જીવ અને પુદ્ગલના સંયોગ પરિણામરૂપ જે વિભાવપર્યાય
છે તેનાથી ઉત્પન્ન થાય છે, અને સંવર, નિર્જરા અને મોક્ષએ ત્રણ પદાર્થો જીવ અને
પુદ્ગલના સંયોગરૂપ પરિણામના વિનાશથી ઉત્પન્ન, વિવક્ષિત સ્વભાવપર્યાય વડે ઉત્પન્ન
થાય છે.
તે હવે કહેવામાં આવે છેઃ
ગાથા ૨૮
ગાથાર્થઃઆસ્રવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ, પુણ્ય અને પાપરૂપ જે પદાર્થો
જીવ અને અજીવ દ્રવ્યના વિશેષો છે; તે પણ અમે સંક્ષેપથી કહીએ છીએ.
ટીકાઃ‘‘आसव’’ નિરાસ્રવ સ્વસંવેદનથી વિલક્ષણ શુભાશુભ પરિણામ વડે
शुद्धात्मभावनोत्पन्नसहजानन्दैकलक्षणसुखसंवित्तिरूपा च भावना मुक्तिकारणं भवति तां च
कोऽपि जनः केनापि पर्यायनामान्तरेण भणतीति एवं पूर्वोक्तप्रकारेणानेकांतव्याख्यानेनास्रव-
बंधपुण्यपापपदार्थाः जीवपुद्गलसंयोगपरिणामरूपविभावपर्यायेणोत्पद्यन्ते संवरनिर्जरामोक्ष-
पदार्थाः पुनर्जीवपुद्गलसंयोगपरिणामविनाशोत्पन्नेन विवक्षितस्वभावपर्यायेणेति स्थितम्
तद्यथा
आसव बंधण संवर णिज्जर मोक्खो सपुण्यपावा जे
जीवाजीवविसेसा तेवि समासेण पभणामो ।।२८।।
आस्रवबंधनसंवरनिर्जरमोक्षाः सपुण्यपापाः ये
जीवाजीवविशेषाः तान् अपि समासेन प्रभणामः ।।२८।।
व्याख्या‘‘आसव’’ निरास्रवस्वसंवित्तिविलक्षणशुभाशुभपरिणामेन शुभाशुभ-
યહ તૌ ભયો પ્રથમ અધિકાર, દૂજો સુણૂં તત્ત્વ - વિસ્તાર;
જીવ અજીવ રુ આસ્રવ બંધ, સંવર નિર્જરા મોક્ષ અબંધ. ૨૮
સપ્તતત્ત્વ-નવપદાર્થ અધિકાર [ ૯૫