Bruhad Dravya Sangrah (Gujarati). Gatha: 29 : Aashravanu Swaroop (Bhavashrav Ane Dravyashravanu Swaroop).

< Previous Page   Next Page >


Page 97 of 272
PDF/HTML Page 109 of 284

 

background image
अथ गाथात्रयेणास्रवव्याख्यानं क्रियते तत्रादौ भावास्रवद्रव्यास्रवस्वरूपं सूचयति :
आसवदि जेण कम्मं परिणामेणप्पणो स विण्णेओ
भावासवो जिणुत्तो कम्मासवणं परो होदि ।।२९।।
आस्रवति येन कर्म्म परिणामेन आत्मनः सः विज्ञेयः
भावास्रवः जिनोक्तः कर्म्मास्रवणं परः भवति ।।२९।।
व्याख्या‘‘आसवदि जेण कम्मं परिणामेणप्पणो स विण्णेओ भावासवो’’ आस्रवति
कर्म येन परिणामेनात्मनः स विज्ञेयो भावास्रवः कर्मास्रवनिर्मूलनसमर्थशुद्धात्म-
भावनाप्रतिपक्षभूतेन येन परिणामेनास्रवति कर्म; कस्यात्मनः ? स्वस्य; स परिणामो भावास्रवो
विज्ञेयः
स च कथंभूतः ? ‘‘जिणुत्तो’’ जिनेन वीतरागसर्वज्ञेनोक्तः ‘‘कम्मासवणं परो
होदि’’ कर्मास्रवणं परो भवति, ज्ञानावरणादिद्रव्यकर्मणामास्रवणमागमनं परः पर इति
હવે, ત્રણ ગાથાઓ વડે આસ્રવ પદાર્થનું વ્યાખ્યાન કરે છે. તેમાં પ્રથમ ભાવાસ્રવ
અને દ્રવ્યાસ્રવના સ્વરૂપની સૂચના કરે છેઃ
ગાથા ૨૯
ગાથાર્થઃઆત્માના જે પરિણામથી કર્મનો આસ્રવ થાય છે, તેને જિનેન્દ્રે કહેલ
ભાવાસ્રવ જાણવો અને જે (જ્ઞાનાવરણાદિ) કર્મોનો આસ્રવ છે, તે દ્રવ્યાસ્રવ છે.
ટીકાઃआसवदि जेण कम्मं परिणामेणप्पणो स विण्णेओ भावासवाે’ આત્માના જે
પરિણામથી કર્મ આવે છે, તેને ભાવાસ્રવ જાણવો. કર્મના આસ્રવનો નાશ કરવામાં સમર્થ
એવી શુદ્ધાત્માની ભાવનાથી પ્રતિપક્ષભૂત જે પરિણામથી કર્મ આવે છે; કોના પરિણામથી?
આત્માનાપોતાના; તે પરિણામને ભાવાસ્રવ જાણવો. તે ભાવાસ્રવ કેવો છે? ‘जिणुत्तो
જિનેન્દ્રેવીતરાગ સર્વજ્ઞદેવે કહેલ છે. ‘कम्मासवणं परो होदि’ કર્મોનું જે આગમન છે તે
‘પર’ છે. (અર્થાત્ જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મોનું આસ્રવણઆગમન તે પર એટલે કે બીજું
૧. પરિણામના નિમિત્તે.
પુન્ય પાપ એ નવ, ઇન માંહિ, આવૈ કર્મસૂ આસ્રવ ચાહિ;
ભાવાસ્રવ આતમપરિણામ, પુદ્ગલ આવૈ દ્રવ્ય સુનામ. ૨૯.
સપ્તતત્ત્વ-નવપદાર્થ અધિકાર [ ૯૭
13