Bruhad Dravya Sangrah (Gujarati). Gatha: 31 : Dravyashravanu Visheshapane Kathan.

< Previous Page   Next Page >


Page 101 of 272
PDF/HTML Page 113 of 284

 

background image
ગાથા ૩૧
ગાથાર્થઃજ્ઞાનાવરણ આદિ આઠ કર્મોને યોગ્ય જે પુદ્ગલ આવે છે તેને
દ્રવ્યાસ્રવ જાણવો; તે અનેક ભેદવાળો છે, એમ શ્રી જિનેન્દ્રદેવે કહ્યું છે.
ટીકાઃ‘णाणावरणादीणं’ સહજ શુદ્ધ કેવળજ્ઞાનને અથવા અભેદની અપેક્ષાએ
કેવળજ્ઞાનાદિ અનંતગુણના આધારભૂત, જ્ઞાન શબ્દથી વાચ્ય પરમાત્માને જે આવૃત્ત કરે
અર્થાત્ ઢાંકે તેને જ્ઞાનાવરણ કહે છે. તે જ્ઞાનાવરણ જેની આદિમાં છે તેવા જે
જ્ઞાનાવરણાદિ; તેમને
‘जोग्ग’ યોગ્ય ‘जं पुग्गलं समासवदि’ તેલ ચોપડેલ શરીરવાળાઓને
ધૂળના રજકણનો જેમ સમાગમ થાય છે, તેમ કષાયરહિત શુદ્ધાત્માના સંવેદનથી રહિત
જીવોને જે કર્મવર્ગણારૂપ પુદ્ગલનો આસ્રવ થાય છે, ‘दव्वासओ स णेओ’ તેને દ્રવ્યાસ્રવ
જાણવો. ‘अणेयभेओ’ અને તે (દ્રવ્યાસ્રવ) જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય, મોહનીય,
આયુ, નામ, ગોત્ર તથા અંતરાય એ નામની આઠ મૂળપ્રકૃતિરૂપ ભેદથી, તથા ‘‘पण णव
णाणावरणादीणं जोग्गं जं पुग्गलं समासवदि
दव्वासवो स णेओ अणेयभेओ जिणक्खादो ।।३१।।
ज्ञानावरणादीनां योग्यं यत् पुद्गलं समास्रवति
द्रव्यास्रवः सः ज्ञेयः अनेकभेदः जिनाख्यातः ।।३१।।
व्याख्या‘‘णाणावरणादीणं’’ सहजशुद्धकेवलज्ञानमभेदेन केवलज्ञानाद्यनन्तगुणाधार-
भूतं ज्ञानशब्दवाच्यं परमात्मानं वा आवृणोतीति ज्ञानावरणं, तदादिर्येषां तानि ज्ञानावरणादीनि
तेषां ज्ञानावरणादीनां ‘‘जोग्गं’’ योग्यं ‘‘जं पुग्गलं समासवदि’’ स्नेहाभ्यक्तशरीराणां
धूलिरेणुसमागम इव निष्कषायशुद्धात्मसंवित्तिच्युतजीवानां कर्मवर्गणारूपं यत्पुद्गलद्रव्यं
समास्रवति, ‘‘दव्वासओ स णेओ’’ द्रव्यास्रवः स विज्ञेयः
‘‘अणेयभेओ’’ स च
ज्ञानदर्शनावरणीयवेदनीयमोहनीयायुर्नामगोत्रान्तरायसंज्ञानामष्टमूलप्रकृतीनां भेदेन, तथैव ‘‘पण
૧. શુદ્ધાત્માના સંવેદનરહિત મિથ્યાદ્રટિ જીવો છે; તેમની મુખ્યતાથી આ કથન છે.
જ્ઞાનાવરણ આદિકે યોગ્ય, પુદ્ગલ આવૈ જિવકૈ ભોગ્ય;
દ્રવ્યાસ્રવ ભાષ્યો બહુ ભેદ, જિણવરદેવ, રહિત વચખેદ. ૩૧.
સપ્તતત્ત્વ-નવપદાર્થ અધિકાર [ ૧૦૧