Bruhad Dravya Sangrah (Gujarati). Gatha: 1 : Granthakartanu Mangalacharan.

< Previous Page   Next Page >


Page 4 of 272
PDF/HTML Page 16 of 284

 

background image
मङ्गलार्थमिष्टदेवतानमस्कारं करोमीत्यभिप्रायं मनसि धृत्वा भगवान् सूत्रमिदं प्रतिपादयति
जीवमजीवं दव्वं जिणवरवसहेण जेण णिद्दिट्ठं
देविंदविंदवंदं वंदे तं सव्वदा सिरसा ।।।।
जीवमजीवं द्रव्यं जिनवरवृषभेण येन निर्दिष्टम्
देवेन्द्रवृन्दवंद्यं वन्दे तं सर्वदा शिरसा ।।।।
व्याख्या‘वंदे’ इत्यादिक्रियाकारक सम्बन्धेन पदखण्डनारूपेण व्याख्यानं क्रियते
‘वंदे’ एकदेशशुद्धनिश्चयनयेन स्वशुद्धात्माराधनालक्षणभावस्तवनेन तथा च असद्भूतव्यवहार-
नयेन तत्प्रतिपादकवचनरूपद्रव्यस्तवनेन च वन्दे नमस्करोमि
परमशुद्धनिश्चयनयेन
पुनर्वन्द्यवन्दकभावो नास्ति स कः कर्ता ? अहं नेमिचन्द्रसिद्धान्तिदेवः कथं
દ્વારા મંગલને માટે ઇષ્ટદેવને નમસ્કાર કરું છું એવો અભિપ્રાય મનમાં રાખીને ભગવાન
(શ્રી નેમિચન્દ્ર સિદ્ધાન્તિદેવ) આ ગાથાસૂત્ર કહે છેઃ
ગાથા
ગાથાર્થઃહું (નેમિચન્દ્ર સિદ્ધાન્તિદેવ), જે જિનવરવૃષભે જીવ અને અજીવ દ્રવ્યનું
વર્ણન કર્યું, તે દેવેન્દ્રોના સમૂહથી વંદ્ય તીર્થંકર-પરમદેવને સદા મસ્તક વડે નમસ્કાર કરું
છું.
ટીકાઃ‘वंदे’ ઇત્યાદિ પદોનું ક્રિયાકારકસંબંધથી પદખંડનારૂપે વ્યાખ્યાન કરવામાં
આવે છે. ‘वंदे’ એકદેશ શુદ્ધનિશ્ચયનયથી સ્વશુદ્ધાત્મારાધનાલક્ષણ ( નિજ શુદ્ધ આત્માની
આરાધના જેનું લક્ષણ અર્થાત્ સ્વરૂપ છે એવા) ભાવસ્તવન વડે તથા અસદ્ભૂત
વ્યવહારનયથી તેના પ્રતિપાદક વચનરૂપ દ્રવ્યસ્તવન વડે નમસ્કાર કરું છું. પરમ-
શુદ્ધનિશ્ચયનયથી તો વંદ્યવંદકભાવ નથી. તે નમસ્કાર કરનાર કોણ છે? હું નેમિચન્દ્ર-
(ચૌપાઈ છંદ)
જીવ અજીવ દ્રવ્ય ષટભેદ, જિનવર વૃષભ કહે નિરખેદ;
શત ઇન્દ્રનિકરિ વંદિત મુદા, મૈં વંદૌં મસ્તકતૈં સદા. ૧.
૪ ]
બૃહદ્દ્રવ્યસંગ્રહ