Bruhad Dravya Sangrah (Gujarati).

< Previous Page   Next Page >


Page 200 of 272
PDF/HTML Page 212 of 284

 

background image
सम्यक्त्वत्रयमध्ये कस्यां गतौ कस्य सम्यक्त्वस्य सम्भवोऽस्तीति कथयति
‘‘सौधर्मादिष्वसंख्याब्दायुष्कतिर्यक्षु नृष्वपि रत्नप्रभावनौ च स्यात्सम्यक्त्वत्रयमङ्गिनाम् ’’
कर्मभूमिजपुरुषे च त्रयं सम्भवति बद्धायुष्के लब्धायुष्केऽपि किन्त्वौपशमिकपर्याप्तावस्थायां
महर्द्धिकदेवेष्वेव ‘‘शेषेषु देवतिर्यक्षु षट्स्वधः श्वभ्रभूमिषु द्वौ वेदकोपशमकौ स्यातां
पर्याप्तदेहिनाम् ’’ इति निश्चयव्यवहाररत्नत्रयात्मकमोक्षमार्गावयविनः प्रथमावयवभूतस्य
सम्यक्त्वस्य व्याख्यानेन गाथा गता ।।४१।।
अथ रत्नत्रयात्मकमोक्षमार्गद्वितीयावयवरूपस्य सम्यग्ज्ञानस्य स्वरूपं प्रतिपादयति
જ્યોતિષી, ભવનવાસી અને વ્યન્તરદેવોમાં, નીચેની છ નરકની પૃથ્વીઓમાં, તિર્યંચોમાં,
મનુષ્ય સ્ત્રીઓમાં અને દેવાંગનાઓમાં સમ્યગ્દ્રષ્ટિ ઉત્પન્ન થતા
નથી.]’’
ઔપશમિક, વેદક અને ક્ષાયિક નામના ત્રણ સમ્યક્ત્વોમાંથી કઈ ગતિમાં ક્યું
સમ્યક્ત્વ સંભવે છે, તેનું કથન કરે છેઃ‘‘સૌધર્મ આદિ સ્વર્ગોમાં, અસંખ્ય વર્ષના
આયુષ્યવાળા તિર્યંચોમાં, મનુષ્યોમાં અને રત્નપ્રભા પ્રથમ નરકમાં ત્રણે સમ્યક્ત્વ હોય છે.
૨.’’ જેમણે આયુષ્ય બાંધ્યું હોય કે ન બાંધ્યું હોય તેવા કર્મભૂમિના મનુષ્યોમાં ત્રણે
સમ્યક્ત્વ હોય છે, પરંતુ અપર્યાપ્ત અવસ્થામાં ઔપશમિક સમ્યક્ત્વ મહર્દ્ધિક દેવોમાં જ
હોય છે.
‘‘शेषेषु देवतिर्यक्षु षट्स्वधः श्वभ्रभूमिषु द्वौ वेदकोपशमकौ स्यातां पर्याप्तदेहिनाम्
[અર્થઃબાકીના દેવો અને તિર્યંચોમાં અને નીચેની છ નરક ભૂમિઓમાં પર્યાપ્ત જીવોને
વેદક અને ઉપશમ એ બે જ સમ્યક્ત્વ હોય છે.]’’
આ રીતે નિશ્ચયવ્યવહાર રત્નત્રયાત્મક મોક્ષમાર્ગે જે અવયવી તેના પ્રથમ
અવયવરૂપ સમ્યક્ત્વનું વ્યાખ્યાન કરનારી ગાથા પૂરી થઈ. ૪૧.
હવે, રત્નત્રયાત્મક મોક્ષમાર્ગના બીજા અવયવરૂપ સમ્યગ્જ્ઞાનનું સ્વરૂપ
१. नृभोगभूमितिर्यक्षु सौधर्मादिषु नाकिषु आद्ययां श्वभ्रभूमौ च सम्यक्त्वत्रयमिष्यते ।।३००।।
२. शेष त्रिदशतिर्यक्षु षट्स्वधः श्वभ्रभूमिषु पर्याप्तेषु द्वयं ज्ञेयं क्षायिकेण विनांगिषु ।।३०१।।
(अमितगति) पंचसंग्रह प्रथम परिच्छेद
૩. શ્રી સુભાષિત રત્નસંદોહ ગાથા ૮૨૯.
૪. નિશ્ચયવ્યવહાર રત્નત્રય એક સાથે જ હોય છે. વ્યવહારનો હર સમય અંશે અભાવ થઈ નિશ્ચય
રત્નત્રય વૃદ્ધિંગત થાય છે.
૨૦૦ ]
બૃહદ્દ્રવ્યસંગ્રહ