सम्यक्त्वत्रयमध्ये कस्यां गतौ कस्य सम्यक्त्वस्य सम्भवोऽस्तीति कथयति —
‘‘१सौधर्मादिष्वसंख्याब्दायुष्कतिर्यक्षु नृष्वपि । रत्नप्रभावनौ च स्यात्सम्यक्त्वत्रयमङ्गिनाम् ।२।’’
कर्मभूमिजपुरुषे च त्रयं सम्भवति बद्धायुष्के लब्धायुष्केऽपि । किन्त्वौपशमिकपर्याप्तावस्थायां
महर्द्धिकदेवेष्वेव । ‘‘२शेषेषु देवतिर्यक्षु षट्स्वधः श्वभ्रभूमिषु । द्वौ वेदकोपशमकौ स्यातां
पर्याप्तदेहिनाम् ।३।’’ इति निश्चयव्यवहाररत्नत्रयात्मकमोक्षमार्गावयविनः प्रथमावयवभूतस्य
सम्यक्त्वस्य व्याख्यानेन गाथा गता ।।४१।।
अथ रत्नत्रयात्मकमोक्षमार्गद्वितीयावयवरूपस्य सम्यग्ज्ञानस्य स्वरूपं प्रतिपादयति —
જ્યોતિષી, ભવનવાસી અને વ્યન્તરદેવોમાં, નીચેની છ નરકની પૃથ્વીઓમાં, તિર્યંચોમાં,
મનુષ્ય સ્ત્રીઓમાં અને દેવાંગનાઓમાં સમ્યગ્દ્રષ્ટિ ઉત્પન્ન થતા૩ નથી.]’’
ઔપશમિક, વેદક અને ક્ષાયિક નામના ત્રણ સમ્યક્ત્વોમાંથી કઈ ગતિમાં ક્યું
સમ્યક્ત્વ સંભવે છે, તેનું કથન કરે છેઃ — ‘‘સૌધર્મ૩ આદિ સ્વર્ગોમાં, અસંખ્ય વર્ષના
આયુષ્યવાળા તિર્યંચોમાં, મનુષ્યોમાં અને રત્નપ્રભા પ્રથમ નરકમાં ત્રણે સમ્યક્ત્વ હોય છે.
૨.’’ જેમણે આયુષ્ય બાંધ્યું હોય કે ન બાંધ્યું હોય તેવા કર્મભૂમિના મનુષ્યોમાં ત્રણે
સમ્યક્ત્વ હોય છે, પરંતુ અપર્યાપ્ત અવસ્થામાં ઔપશમિક સમ્યક્ત્વ મહર્દ્ધિક દેવોમાં જ
હોય છે. ‘‘शेषेषु देवतिर्यक्षु षट्स्वधः श्वभ्रभूमिषु । द्वौ वेदकोपशमकौ स्यातां पर्याप्तदेहिनाम् ।
[અર્થઃ — બાકીના દેવો અને તિર્યંચોમાં અને નીચેની છ નરક ભૂમિઓમાં પર્યાપ્ત જીવોને
વેદક અને ઉપશમ એ બે જ સમ્યક્ત્વ હોય છે.]’’
આ રીતે નિશ્ચય – વ્યવહાર૪ રત્નત્રયાત્મક મોક્ષમાર્ગે જે અવયવી તેના પ્રથમ
અવયવરૂપ સમ્યક્ત્વનું વ્યાખ્યાન કરનારી ગાથા પૂરી થઈ. ૪૧.
હવે, રત્નત્રયાત્મક મોક્ષમાર્ગના બીજા અવયવરૂપ સમ્યગ્જ્ઞાનનું સ્વરૂપ
१. नृभोगभूमितिर्यक्षु सौधर्मादिषु नाकिषु । आद्ययां श्वभ्रभूमौ च सम्यक्त्वत्रयमिष्यते ।।३००।।
२. शेष त्रिदशतिर्यक्षु षट्स्वधः श्वभ्रभूमिषु । पर्याप्तेषु द्वयं ज्ञेयं क्षायिकेण विनांगिषु ।।३०१।।
(अमितगति) पंचसंग्रह प्रथम परिच्छेद
૩. શ્રી સુભાષિત રત્નસંદોહ ગાથા ૮૨૯.
૪. નિશ્ચય – વ્યવહાર રત્નત્રય એક સાથે જ હોય છે. વ્યવહારનો હર સમય અંશે અભાવ થઈ નિશ્ચય –
રત્નત્રય વૃદ્ધિંગત થાય છે.
૨૦૦ ]
બૃહદ્ – દ્રવ્યસંગ્રહ