पूर्वगतं पुनरुत्पादपूर्वं, अग्रायणीयं, वीर्यानुप्रवादं, अस्तिनास्तिप्रवादं, ज्ञानप्रवादं, सत्यप्रवादं,
आत्मप्रवादं, कर्मप्रवादं, प्रत्याख्यानं, विद्यानुवादं, कल्याणनामधेयं, प्राणानुवादं, क्रियाविशालं,
लोकसंज्ञं, पूर्वं चेति चतुर्दशभेदम् । जलगतस्थलगताकाशगतहरमेखलादिमायास्वरूप-
शाकिन्यादिरूपपरावर्त्तनभेदेन चूलिका पञ्चविधा चेति संक्षेपेण द्वादशाङ्गव्याख्यानम् । अङ्गबाह्यं
पुनः सामायिकं, चतुर्विंशतिस्तवं, वन्दना, प्रतिक्रमणं, वैनयिकं, कृतिकर्म, दशवैकालिकम्,
उत्तराध्ययनं, कल्पव्यवहारः, कल्पाकल्पं, महाकल्पं, पुण्डरीकं, महापुण्डरीकं, अशीतिकं चेति
चतुर्दशप्रकीर्णकसंज्ञं बोद्धव्यमिति ।
अथवा वृषभादिचतुर्विंशतितीर्थङ्करभरतादिद्वादशचक्रवर्त्तिविजयादिनवबलदेव त्रिपृष्ठादि-
नववासुदेवसुग्रीवादिनवप्रतिवासुदेवसम्बन्धित्रिषष्ठिपुरुषपुराणभेदभिन्नः प्रथमानुयोगो भण्यते ।
उपासकाध्ययनादौ श्रावकधर्मम्, आचाराराधनादौ यतिधर्मं च यत्र मुख्यत्वेन कथयति स
चरणानुयोगो भण्यते । त्रिलोकसारे जिनान्तरलोकविभागादिग्रन्थव्याख्यानं करणानुयोगो
विज्ञेयः । प्राभृततत्त्वार्थसिद्धान्तादौ यत्र शुद्धाशुद्धजीवादिषड्द्रव्यादीनां मुख्यवृत्त्या व्याख्यानं
પણ એક ભેદ છે. પૂર્વગતના ચૌદ ભેદ છેઃ — ઉત્પાદપૂર્વ, અગ્રાયણીપૂર્વ, વીર્યાનુપ્રવાદપૂર્વ,
અસ્તિનાસ્તિપ્રવાદપૂર્વ, જ્ઞાનપ્રવાદપૂર્વ, સત્યપ્રવાદપૂર્વ, આત્મપ્રવાદપૂર્વ, કર્મપ્રવાદપૂર્વ,
પ્રત્યાખ્યાનપૂર્વ, વિદ્યાનુવાદપૂર્વ, કલ્યાણપૂર્વ, પ્રાણાનુવાદપૂર્વ, ક્રિયાવિશાલપૂર્વ અને
લોકબિન્દુસારપૂર્વ. જળગત ચૂલિકા, સ્થળગત ચૂલિકા, આકાશગત ચૂલિકા, હરમેખલા આદિ
માયાસ્વરૂપ ચૂલિકા અને શાકિની આદિ રૂપપરાવર્તન ચૂલિકા — એ રીતે ચૂલિકા પાંચ
પ્રકારની છે. એ રીતે સંક્ષેપમાં બાર અંગનું વ્યાખ્યાન છે અને જે અંગબાહ્ય શ્રુતજ્ઞાન છે
તે સામાયિક, ચતુર્વિંશતિસ્તવ, વન્દના, પ્રતિક્રમણ, વૈનયિક, કૃતિકર્મ, દશવૈકાલિક,
ઉત્તરાધ્યયન, કલ્પવ્યવહાર, કલ્પાકલ્પ, મહાકલ્પ, પુંડરીક, મહાપુંડરીક અને અશીતિક —
એ રીતે ચૌદ પ્રકારના પ્રકીર્ણકરૂપ જાણવું.
અથવા શ્રી ૠષભનાથ આદિ ચોવીસ તીર્થંકર, ભરતાદિ બાર ચક્રવર્તી, વિજય
આદિ નવ બળદેવ, ત્રિપૃષ્ઠ આદિ નવ નારાયણ અને સુગ્રીવ આદિ નવ પ્રતિનારાયણ
સંબંધી ત્રેસઠ શલાકા પુરુષોના પુરાણભેદે ભેદવાળો પ્રથમાનુયોગ કહેવાય છે.
ઉપાસકાધ્યયનાદિમાં શ્રાવકધર્મનું અને આચાર આરાધના આદિમાં યતિધર્મનું જ્યાં મુખ્યપણે
કથન કરવામાં આવે છે તે ચરણાનુયોગ કહેવાય છે. ત્રિલોકસારમાં તીર્થંકરોનો અંતરકાળ
અને લોકવિભાગ આદિનું વ્યાખ્યાન છે — એવા ગ્રન્થ કરણાનુયોગના જાણવા. પ્રાભૃત અને
તત્ત્વાર્થસિદ્ધાંતાદિમાં જ્યાં મુખ્યપણે શુદ્ધ – અશુદ્ધ જીવાદિ છ દ્રવ્ય વગેરેનું વ્યાખ્યાન કરવામાં
મોક્ષમાર્ગ અધિકાર [ ૨૦૩