Bruhad Dravya Sangrah (Gujarati). Mukta Jeevone Darshan Ane Gyan Ek Sathe Ja Thay Chhe.

< Previous Page   Next Page >


Page 208 of 272
PDF/HTML Page 220 of 284

 

background image
હવે છદ્મસ્થોને જ્ઞાન, સત્તાવલોકનરૂપ દર્શનપૂર્વક થાય છે અને મુક્ત જીવોને દર્શન
અને જ્ઞાન એક સાથે જ થાય છેએમ પ્રતિપાદન કરે છેઃ
ગાથા ૪૪
ગાથાર્થઃછદ્મસ્થ જીવોને દર્શનપૂર્વક જ્ઞાન હોય છે કેમ કે છદ્મસ્થોને જ્ઞાન
અને દર્શન એ બન્ને ઉપયોગ એક સાથે હોતા નથી. કેવળી ભગવાનને જ્ઞાન અને દર્શન
એ બન્નેય ઉપયોગ એક સાથે હોય છે.
ટીકાઃ‘‘दंसणपुव्वं णाणं छदमत्थाणं’’ છદ્મસ્થસંસારી જીવોને સત્તાવલોકનરૂપ
દર્શનપૂર્વક જ્ઞાન હોય છે. કેમ? ‘‘ण दोण्णि उवउग्गा जुगवं जह्मा’’ કારણ કે, છદ્મસ્થોને
જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગએ બન્ને એક સાથે હોતા નથી. ‘‘केवलिणाहे जुगवं तु ते
दो वि’’ કેવળીભગવાનને જ્ઞાન અને દર્શન ઉપયોગ બન્ને એક સાથે જ હોય છે.
તેનો વિસ્તારઃચક્ષુ આદિ ઇન્દ્રિયોના પોતપોતાના ક્ષયોપશમ પ્રમાણે પોતાને
अथ छद्मस्थानां ज्ञानं सत्तावलोकनदर्शनपूर्वकं भवति, मुक्तात्मनां युगपदिति
प्रतिपादयति :
दंसणपुव्वं णाणं छदमत्थाणं ण दोण्णि उवउग्गा
जुगवं जह्मा केवलिणाहे जुगवं तु ते दो वि ।।४४।।
दर्शनपूर्व्वं ज्ञानं छद्मस्थानां न द्वौ उपयोगौ
युगपत् यस्मात् केवलिनाथे युगपत् तु तौ द्वौ अपि ।।४४।।
व्याख्या‘‘दंसणपुव्वं णाणं छदमत्थाणं’’ सत्तावलोकनदर्शनपूर्वकं ज्ञानं भवति
छद्मस्थानां संसारिणां कस्मात् ? ‘‘ण दोण्णि उवउग्गा जुगवं जह्मा’’ ज्ञानदर्शनोपयोगद्वयं
युगपन्न भवति यस्मात् ‘‘केवलिणाहे जुगवं तु ते दो वि’’ केवलिनाथे तु युगपत्तौ
ज्ञानदर्शनोपयोगौ द्वौ भवति इति
अथ विस्तर :चक्षुरादीन्द्रियाणां स्वकीयस्वकीयक्षयोपशमानुसारेण तद्योग्यदेश-
છદમસ્થાકૈ ક્રમતેં જાન, પહલૈં દર્શન પીછૈં જ્ઞાન,
દો ઉપયોગ ન એકૈં કાલ, કેવલજ્ઞાની યુગપત ભાલ. ૪૪
૨૦૮ ]
બૃહદ્દ્રવ્યસંગ્રહ