कर्मकर्तृस्थापनं सांख्यं प्रति, स्वदेहप्रमितिस्थापनं नैयायिकमीमांसकसांरन्यत्रयं प्रति,
कर्मभोक्तृत्वव्याख्यानं बौद्धं प्रति, संसारस्थव्याख्यानं सदाशिवं प्रति, सिद्धित्वव्याख्यानं
भट्टचार्वाकद्वयं प्रति, ऊर्ध्वगतिस्वभावकथनं मांडलिकग्रन्थकारं प्रति, इति मतार्थो ज्ञातव्यः ।
आगमार्थः पुनः ‘‘अस्त्यात्मानादिबद्धः’’इत्यादि प्रसिद्ध एव । शुद्धनयाश्रितं
जीवस्वरूपमुपादेयम् शेषं च हेयम् । इति हेयोपादेयरूपेण भावार्थोऽप्यवबोद्धव्यः । एवं
शब्दनयमतागमभावार्थो यथासम्भवं व्याख्यानकाले सर्वत्र ज्ञातव्यः । इति
जीवादिनवाधिकारसूचनसूत्रगाथा ।।२।।
अतः परं द्वादशगाथाभिर्नवाधिकारान् विवृणोति । तत्रादौ जीवस्वरूपं कथयति : —
तिक्काले चदुपाणा इंदियबलमाउआणपाणो य ।
ववहारा सो जीवो णिच्छयणयदो दु चेदणा जस्स ।।३।।
છે, જીવના અમૂર્તપણાનું સ્થાપન ભટ્ટ અને ચાર્વાક એ બે પ્રત્યે છે. ‘જીવ કર્મનો કર્તા છે’
એ સ્થાપન સાંખ્ય પ્રત્યે છે, ‘જીવ સ્વદેહપ્રમાણ છે’ એ સ્થાપન નૈયાયિક, મીમાંસક અને
સાંખ્ય — એ ત્રણ પ્રત્યે છે, ‘જીવ કર્મનો ભોક્તા છે’ એ વ્યાખ્યાન બૌદ્ધ પ્રત્યે છે, જીવના
સંસારસ્થપણાનું વ્યાખ્યાન સદાશિવ પ્રત્યે છે. જીવના સિદ્ધત્વનું વ્યાખ્યાન ભટ્ટ અને
ચાર્વાક — એ બે પ્રત્યે છે, જીવના ઊર્ધ્વગમન – સ્વભાવનું વ્યાખ્યાન માંડલિક ગ્રંથકાર પ્રત્યે
છે. આ રીતે મતાર્થ જાણવો.
‘આત્મા અનાદિથી બંધાયેલો છે’ ઇત્યાદિ આગમાર્થ તો પ્રસિદ્ધ જ છે.
‘શુદ્ધનયાશ્રિત જીવસ્વરૂપ ઉપાદેય છે અને બીજું બધું હેય છે’ — એમ હેય-
ઉપાદેયરૂપે ભાવાર્થ પણ જાણવો.
આ રીતે શબ્દાર્થ, નયાર્થ, મતાર્થ, આગમાર્થ અને ભાવાર્થ યથાસંભવ વ્યાખ્યાનકાળે
સર્વત્ર જાણવા.
આ રીતે જીવાદિ નવ અધિકારોનું સૂચન કરનારી આ સૂત્રગાથા છે. ૨.
હવે, બાર ગાથાઓ દ્વારા નવ અધિકારોનું વિવરણ કરે છે. તેમાં પ્રથમ જીવનું
સ્વરૂપ કહે છેઃ —
તીન કાલમેં જીવન જાસ, ઇન્દ્રિય બલ આયુષ ઉચ્છાસ;
ચ્યારિ પ્રાણ વ્યવહારૈં જીવ, નિશ્ચયનય ચેતના સદીવ. ૩.
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાય અધિકાર [ ૧૧