છે; ‘‘अप्पा’’ એવા લક્ષણવાળો આત્મા; તે કેવો કહેવાય છે? ‘सिद्धो’ અંજનસિદ્ધ,
પાદુકાસિદ્ધ, ગુટિકાસિદ્ધ, ખડ્ગસિદ્ધ અને માયાસિદ્ધ આદિ લૌકિકસિદ્ધોથી વિલક્ષણ,
કેવળજ્ઞાનાદિ અનંતગુણોની પ્રગટતા જેનું લક્ષણ છે, એવો સિદ્ધ કહેવાય છે. ‘‘झाएह
लोयसिहरत्थो’’ હે ભવ્યો! તમે જોયેલા, સાંભળેલા અને અનુભવેલા પંચેન્દ્રિયભોગાદિના
સમસ્ત મનોરથરૂપ અનેક વિકલ્પસમૂહના ત્યાગ વડે, મન - વચન - કાયાની ગુપ્તિ જેનું લક્ષણ
છે એવા રૂપાતીત ધ્યાનમાં સ્થિર થઈને, લોકના શિખર ઉપર બિરાજમાન, પૂર્વોક્ત
લક્ષણવાળા સિદ્ધ પરમેષ્ઠીનું ધ્યાન કરો.
આ રીતે, અશરીરી સિદ્ધપરમેષ્ઠીના વ્યાખ્યાનરૂપ આ ગાથા પૂરી થઈ. ૫૧.
હવે, ઉપાધિરહિત શુદ્ધાત્મભાવનાની અનુભૂતિના અવિનાભૂત નિશ્ચયપંચાચારલક્ષણ
નિશ્ચયધ્યાનનું પરંપરાએ૧ કારણભૂત એવું, નિશ્ચય અને વ્યવહાર એ બન્ને પ્રકારના
પંચાચારોમાં પરિણત આચાર્ય પરમેષ્ઠીની ભક્તિરૂપ અને ‘‘ણમો આઈરિયાણં’’ એ પદના
वच्छायाप्रतिमावद्वा पुरुषाकारः । ‘‘अप्पा’’ इत्युक्तलक्षण आत्मा । किं भण्यते ? ‘‘सिद्धो’’
अञ्जनसिद्धपादुकासिद्धगुटिकासिद्धखङ्गसिद्धमायासिद्धादिलौकिकसिद्धविलक्षणः केवल-
ज्ञानाद्यनन्तगुणव्यक्तिलक्षणः सिद्धो भण्यते । ‘‘झाएह लोयसिहरत्थो’’ तमित्थंभूतं सिद्ध-
परमेष्ठिनं लोकशिखरस्थं दृष्टश्रुतानुभूतपञ्चेन्द्रियभोगप्रभृतिसमस्तमनोरथरूपनानाविकल्प-
जालत्यागेन त्रिगुप्तिलक्षणरूपातीतध्याने स्थित्वा ध्यायत हे भव्या यूयम् इति । एवं
निष्कलसिद्धपरमेष्ठिव्याख्यानेन गाथा गता ।।५१।।
अथ निरुपाधिशुद्धात्मभावनानुभूत्यविनाभूतनिश्चयपञ्चाचारलक्षणस्य निश्चयध्यानस्य
परम्परया कारणभूतं निश्चयव्यवहारपञ्चाचारपरिणताचार्यभक्तिरूपं ‘‘णमो आइरियाणं’’ इति
पदोच्चारणलक्षणं यत्पदस्थध्यानं तस्य ध्येयभूतमाचार्यपरमेष्ठिनं कथयति : —
दंसणणाणपहाणे वीरियचारित्तवरतवायारे ।
अप्पं परं च जुंजइ सो आइरिओ मुणी झेओ ।।५२।।
૧. છઠ્ઠે ગુણસ્થાને શુદ્ધ પરિણતિ ત્રણ કષાયના અભાવરૂપ છે તે નિશ્ચય પંચાચાર અને તેની સાથે તે જ
કાળે વ્યવહાર પંચાચાર હોય છે તે (વ્યવહાર પંચાચાર) નો અભાવ (વ્યય) થતાં સાતમે ગુણસ્થાને
નિશ્ચય પંચાચારરૂપ નિશ્ચયધ્યાન પ્રગટે છે, એમ અહીં સમજાવ્યું છે.
દર્શન જ્ઞાન સમગ્ર ઉદાર, ચારિત તપ વીરજ આચાર;
આપ આચરૈ પર અચરાય, ઐસૈં આચારિજ મુનિ ધ્યાય. ૫૨.
મોક્ષમાર્ગ અધિકાર [ ૨૩૯